________________
દ્વારા જે અભિલષિત થાય છે તેનું અહીં અર્થ રૂપથી ગ્રહણ કરવામાં આવેલ છે. એ તે અર્થ રત્નત્રય-સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફ ચારિત્ર છે. કેમકે, તે મોક્ષાથીઓ દ્વારા અભિષિત થાય છે. અહીં અનુશિષ્ટિ, અભિધેય છે. અને અધર્મગતિ પ્રયોજન છે. તથા એ બન્ને ને પરસ્પરમાં જે ઉપાય ઉપયભાવ છે એજ અહીં સંબંધ છે. મેક્ષાભિલાષી અધિકારી છે. તે ૧ .
આ ધર્મકથાનુગ છે આ કારણે ધર્મકથાને લઈને શિક્ષા કહેવામાં આવે છે.–“ઘમૂરચો ” ઈત્યાદિ !
અન્વયાથ–ઉમરાળ-કબૂતરત્ન કકેતન આદિ રત્નને અથવા પિતપોતાની જાતિમાં ઉત્તમ હાથી ઘેડા આદિરૂપ રત્નના અધિપતિ અને માદાદિ-મનઘrfum: અને મગધ દેશના સ્વામી ળિયો રાજા–શ્રેજો રાજા શ્રેણિક રાજા કઈ સમય વિરલૉ-વિહાર ગાત્રાં વિહાર યાત્રા કીડાના માટે નિઝામનિત નગરથી બહાર નીકળીને મંજિરિંછષિ વેરૂ-મદિવસ ચિંત્યે મંડકુક્ષિ નામના ઉદ્યાનમાં પહોંચ્યા. ૫ ૨ છે
એ ઉદ્યાન કેવું હતું તેનું વર્ણન કહે છે –“ના ” ઈત્યાદિ !
અન્વયાર્થ–નાકુમારૂou–નાનામિતી અનેક પ્રકારના વૃક્ષો અને અને લતાઓથી ભરપૂર એવું તેમજ નાનાવિવિ નિવિઘં–નાના નિવેવિતમ્ વિવિધ પ્રકારનાં પક્ષીઓ અને નાળgમસંછન્ન-નાનામુનસંછન્ન અનેક પ્રકારન સુગંધી મનહર પુપિથી ભરેલ એ ઉજ્ઞi નંળવશ્વરાનં નંદ્રામ ઉદ્યાન નન્દનવન જેવું હતું. તે ૩ છે
એ ઉદ્યાનમાં જઈ પહોંચેલા રાજાએ ત્યાં શું જોયું તેને કહે છે—“તા? ઈત્યાદિ!
અન્વયાર્થ—એ ઉદ્યાનમાં સૌ–ણ એક હારવજિનિ-ચા નિષovi વૃક્ષની નીચે બેઠેલા એક સુંદરમી સુકુમાર વિવિધ સુચિત ચિત્તની સમાધિથી સંપન તથા સંવત સંયમશાળી એવા મુનિરાજને જોયા. ૪
પછી—“ ઈત્યાદિ! અન્વયા–તરસ સંત શિરા-તર પંતુ તે મુનીરાજના રૂપને જોઈને જો તાિ સંગા-જામિન સિંગરે રાજાને એ સંયતના વિષયમાં ખૂબ જ अञ्चंत परमो-अत्यंत परमो मधि तथा अतुलो रूवविम्हओ-अतुलो रूपविस्मयः અતુલ રૂપવિષયક આશ્ચર્ય થયું. ૫છે
આશ્ચર્ય થવાના કારણને કહે છે –“રાદઃ ઇત્યાદિ !
અન્વયાર્થ–રાજાએ વિચાર કર્યો કે અરે વાહ? આ ચક–ગાઈ મુનિરાજને અહો વાત જ કે સુંદર સ્નિગ્ધ અને ગૌરવ છે. તેમજ આ હરરહો w૫ લાવણ્ય કેટલું મનમોહક છે? મુકતાફળના ચાકચિયની માફક એમનું રૂપવિ સ્તવમાં આશ્ચર્ય જનક છે. કહ્યું પણ છે કે--
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૭૫