________________
તથા—“નિયામે” ઇત્યાદિ,
અન્વયા—એ સમયે ને વિયા-ને પિતા મારા પિતા મમ વાળા સ~સષિ વિષ્નાદિમમ બાળા, સર્વાષિઘાત્ મારા નિમિત્તથી સઘળી રત્નાકિ વસ્તુઓને પણ આપવા માટે તત્પર થઇ ગયા હતા તે પણ મારા પિતા 7 T સુરવા વિમોચતિ–ન ૨ જુડવાત્ વિમોચયંત્તિ મારા દુઃખને દૂર કરવા માટે સમથ બની શકયાં નહીં. મા મા બળદિયા-વા મમ ગનાથતા આ મારી અનાથત છે. આથી મુનિના સંસારી પિતાએ એવી ઘેાષણા કરાવેલ હતી કે, “જે કાઇ વદ્ય મારા પુત્રની એક પશુ વેદનાને દૂર કરી આપશે તેને હું મારૂં સ`સ્વ આપી દઈશ.” પરંતુ એક પણ વધુ મારા એ રાગની નિવૃત્તિ કરવામાં સમથ ન થઈ શક્યા એ મારી અનાથતા છે. ા૨૪ા
te
“માયા વિમે મદારી' ઇત્યાદિ.
¢¢
અન્વય-મઢાય મે માયાવિ પુત્તોળવુદિયા-જ્ઞાાન ! મે માતાવિ પુત્રશોક જુવાનિતા ગાતા હે રાજનૂ! મારી માતા પશુ હાય! મારા આ પુત્ર આ પ્રકારના રેણના ભાગ કઇ રીતે થયા ? ” ઇત્યાદિ રૂપ પુત્ર સખ'ધી દુઃખથી પીડા ભાગવવા લાગી. પરંતુ તે પણ મને સુવા ન ય વિમોચંતિ-દુઃરવાર્ ન ચ વિમોચયન્તિ દુઃખથી ઠાડાવી શકેલ નહીં. સા મા ગળાયા થા મમ બનાથતા આ મારી અનાથતા છે. ! ૨૫ ॥
“માયો મે મઢાય' ઇત્યાદિ.
અન્વયા--મહારાય—મદાાન હે રાજન ! મે–મે મારા સગા-વા સગા નેટ્રનિટના માયો-ચેઇનિઘ્રા: ગ્રાતઃ જે નાનામોટા ભાઈ છે તે પણ મને दुक्खा - दुःखात् આ દુઃખથી ન ચ વિમોર્યાત-૧૨ વિમોષન્તિ છેડાવી શકયા નહીં. સા મા ગળાયા-ષા મમ અથવા આ મારી અનાથતા છે. ર૬॥
“મફળીત્રો' ઇત્યાદિ.
અન્નયાથ~~આવી રીતે મદ્દાય-મહૃાાન હે રાજન! જે મે—મે મારી સ નેટ્ટનિદ્રા મળીબો-વા પેઇનિષ્ઠા, મશિન્ય: સગી નાનીમોટી બહેના હતી તે પણ મને સુવા ન ચ વિમોયંતિ- યુવર્ ન ચ વિમોચયન્તિ આ દુઃખથી છેાડાવી શકેલ ન હતી. સામા ગળાયા–વા મમલનાથતા આ મારી અનાથતા છે. ।। ૨૭૫
“મારિયા મેઝ ઇત્યાદિ.
અન્વયા —મહાશય મહારાઞ હે રાજન! જેમે—મેં મારી માયા-માર્યા સ્ત્રી હતી કે જે મારામાં અનુત્તા-અનુત્તા ખૂબજ અનુરકત અને અનુયા-અનુવ્રતા પતિત્રતા હતી તે બંમુત્તુìતિ નયનન્નિ-થુળ નયને અપૂર્ણ નયનેથી મારા વક્ષ:સ્થળને ભિંજવતી હતી. ૨૮૫
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૮૦