SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ગઈ. તણું થાણુ ય સપૂણ મો-કg Dાપુર પૂy Rઃ રાગદ્વેષના અભાવથી ત્રસ અને સ્થાવર જીવોની ઉપર તેમના ચિત્તમાં સમતા વૃત્તિ આવી ગઈ. એટલા આ વાતને ફરીથી સૂત્રકાર પુષ્ટ કરે છે– “છામાામે ઈત્યાદિ ! અન્વયાર્થ––મૃગાપુત્રની ચિત્તવૃત્તી માત્રામાાિ લાભ અને અલાભમાં વસ્ત્ર પાત્રાદિક તથા ભકત પાનાદિકની-આહારપાણીની પ્રાપ્તિમાં તથા અપ્રાપ્તિમાં સમભાવવાળી બની ગઈ આજ પ્રમાણે મુદેવ-ગુરુ સુખ દુઃખ ન વિણ કરો તદા-જતે માને તથા જીવિત, મરણ તથા નિાપસંસાસુ-નિરા રામાપુ નિંદા પ્રશંસા અને મામા-માનાપમાનતા માન તથા અપમાનમાં પણ સો-સો સમભાવવાળા બની ગયા. ૯૦ પછી--બારણ ઈત્યાદિ ! અન્વયાર્થ-તપ કરતાં કરતાં રિદ્ધિ આદિ ત્રણ પ્રકારનાં નારા–રવેશ: ગૌરથી, ક્રોધાદિક ચાર પ્રકારના સાજ-સજાવેદ કષાયથી મન વચન અને કાયાના સાવદ્ય વ્યાપાર રૂપ સંહાસંમg[ ૨-ઇરામપુર મનોદડ, વચનદંડ, કાયદંડ એ ત્રણ દંડાથી, માયાશલ્ય, નિદાનશલ્ય અને મિથ્યાદર્શન શલ્ય, આ શથી , આલાક ભય પરલેક ભય, આદાન ભય, અકસ્માત ભય, મરણ ભય, અય ભય, અને આજીવિકા ભય, આ સાત ભયથી તથા હાયરે નિયોઘાત નિવૃત્ત હાસ્ય. શેકથી નિવૃત્ત થઈને તે મુનિરાજ-મૃગાપુત્ર શનિવારે વધળો-નિવાના વજન અનિદાન અને અબંધનરૂપ બની ગયા. ૯૧ છે. તથા–“અિિો ઈત્યાદિ ! અન્વયાર્ચ–એ મૃગાપુત્ર મુનિરાજ તપસ્યાની આરાધનાથી – આ લેક સંબધી રાજદિક દ્વારા પ્રાપ્ત સન્માન આદિના વિષયમાં જે રીતે યforf –ષ્યનિશ્ચિત નિશ્રા રહિત બની ગયા હતા. એ જ રીતે તે ઘરો ગશિબિરો-રો જે અનિશ્ચિત: પરક-દેવલોક સંબંધિ સુખના ઉધોગ આદિમાં પણ નિશ્રા રહિત બન્યા. આ લેક અને પરલકના માટે તપ ન કરવું જોઈએ. આના ઉપર કહ્યું પણ છે " णो इह लोगट्टयाए तब महिटिजानो परलोगट्टयाए तवमहि द्विजा" આ રીતે એમની ચિત્તવૃત્તિ પણ વારંવ -કાલીન્દ્રનાથ સુગંધિત ઘસાયેલા ચંદન જેવી બની ગઈ. જે પ્રમાણે ચંદન પિતાને કાપવા વાળા કુહાડાને પણ સુગંધિત બનાવી દે છે, તે પ્રમાણે મૃગાપુત્ર પણ પિતાના અપકારી તરફ પણ દ્વેષભાવથી રહિત બન્યા. તથા વાત-વાની માફક પોતાના અપકારીને પણ ચંદનના જેવા માનવા લાગી ગયા હતા તથા અશનમાં અને અનશનમાં પણ તે મૃગાપુત્ર મુનિરાજ સમચિત્ત બની ગયા.કુત્સિત અર્થમાં નબ શબ્દના પ્રયોગથી અન્ત પ્રાન્ત આહાર અહીં અનશન શબ્દથી ગ્રહણ કરાયેલ છે. અથવા આહાર ન કરો એ પણ અનશન શબ્દનો અર્થ થાય છે. રા ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ૧૭ર
SR No.006471
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy