SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ તથા–“ સ ઈત્યાદિ અન્વયાર્થી—એ મૃગાપુત્ર મુનિરાજે યજ્ઞgiાજગોવિંધ્યારમાન અધ્યાત્મ સંબંધી શુભ ધ્યાનના સંબંધથી અપકર્દિ સાદું-મરાતે લાગ્યા અપ્રશસ્ત દ્વારેથી આવવાવાળા જ વિદિવાસ-સતા જિઇતારા આ સર્વને બીલકુલ રેકી દીધેલ અને પાથમા -માતરમશાસન પ્રશસ્ત દમ ઉપશમ અને શાસન જન આગમ અનુસાર પ્રવૃત્તિમાં પિતાની જાતને વિસર્જીત કરી દીધી. ૧૯૩ આજ વાતને સૂત્રકાર બે ગાથાઓથી ફરીને પ્રદર્શિત કરે છે–“r” ઇત્યાદિ ! અન્વયાર્થ-૪-gવા આ પ્રકારે નવા - ન મતિકૃત આદિ જ્ઞાનથી વર-થરખેન શાસ્ત્રોકત આચરણથી અને જોf– નેન શુદ્ધ સમ્યક્ શ્રદ્ધારૂપ દશનથી તથા ત ર સુદ્ધા માર્દિ-સાણા = શુમિ માવનામ: નિદાન આદિ દોષોથી મુકત મહાવત સંબંધી પચીસ ભાવનાઓથી અથવા બાર ભાવનાઓથી ગપ્પાં માવિનં-મામાને મારા પિતાના આત્માને ભાવિત કરીને તથા बहुयाणि वासाणि सामण्णमनुपालिया-बहुकानि वर्षाणि श्रामण्यं अनुपाल्य ઘણા વર્ષો સુધી મુનિ અવસ્થાનું પાલન કરીને મૃગાપુત્ર મુનિરાજે નારિયેળ મન ગપુરા સિદ્ધિ પત્તો-માનિ મન ગજુરા સિદ્ધિ પ્રાપ્તઃ એક માસને સંથારે ધારણ કરીને અનુત્તર સિદ્ધિને એટલે મુકિત સ્થાનને પ્રાપ્ત કર્યું. ૯૪ો | ૫ હવે અધ્યયનને ઉપસંહાર કરતાં ઉપદેશ કહે છે --“” ઇત્યાદિ ! અન્ડયાથ–-શ્રી સુધર્મા સ્વ મી શ્રી જખ્ખ સ્વામીને કહે છે કે હે જંબૂ ! નદી- જેમ નિવાપુ નિરી-નાક ઋ: મૃગાપુત્ર ઋષિએ સુ વિજય દતિ-મો જિનિતને ભેગને પરિત્યાગ કરેલ છે –મ એવી રીતથી કા-જાક તવોના સમ્યક્રજ્ઞા પરિણા-પિતા પંડિતજન પણ અવસર આવવાથી એવું જ કરે છે. ૯૬ છે આ વાતને ફરીથી પ્રકારાન્તરથી ઉપદેશના રૂપમાં બે ગાથાઓથી કહે છે-- “મદાવ77 ઇત્યાદિ ! અન્વયાર્થ– હે મુનિજને ! તમે અમારા માનસ મિરાપુર भासियं निसम्म तवप्पहाणं उत्तमं चरियं तिलोयविस्सुयं गइप्पहाणं च निसम्म-महाप्रभावस्य महायशसः मृगापुत्रस्य भाषितं निशम्य तपः प्रधानं उत्तम चरितं त्रिलोकविश्रुतं गतिप्रधानं च निशम्य दु.४२ प्रतिज्ञानु पालन કરવાથી મહાપ્રભાવક તથા દિગંતમાં વ્યાપ્ત યશશાળી હોવાથી મહાયશસ્વી એવા મૃગાપુત્રનાં, સંસારની અસરતા તથા દુઃખ પ્રચુરતાનાં આવેદક વચનને તથા તપ પ્રધાન ઉત્તમ ચારિત્રને તથા ત્રણે લોકમાં પ્રસિદ્ધ મોક્ષપ્રાપ્તિરૂપ ગતિને સાંભળીને તથા धणं दुक्खविवडणं ममत्तबंधं च महाभयावहं वियाणिया-धनं दुःखविवर्धनं ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ૧૭૩
SR No.006471
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy