SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ માતા પિતાની આજ્ઞા મળવાથી મૃગાપુત્રે શુ કર્યુ. તે વાતને કહે છે-“દુ મેં સે” ઇત્યાદિ ! અન્વયા - --આ પ્રકારે તાદે-તદ્દા તે સમયે મૃગાપુત્ર ગજિયો અનુમળિશાળ—ગાવિતી અનુમાન્ય પાતાના માતાપિતાને દીક્ષા લેવાની આજ્ઞામાં અનુમત કરીને માનાશો-મદાના જે પ્રકારે મહાસપ` પેાતાની મંસુર્ય-ધ્રુમ્ ન કાંચળીના પરિત્યાગ કરી દે છે. એવીજ રીતે તેશે તદ્દો તદ્દા બહુ વિધ મમત્વને પરિત્યાગ કરી દીધા. ॥ ૮૬ ૫ આ ગાથા દ્વારા સૂત્રકારે અંતરંગ પરિગ્રહના ત્યાગ મૃગાપુત્રે કર્યો’ એ વાત પ્રદર્શિત કરેલ છે. હવે માહ્ય પરિગ્રહના પણ તેણે ત્યાગ કરી દીધા એ વાતને આ ગાથા દ્વારા કહે છે—“દૂત વિત્ત ચ” ઇત્યાદિ ! અન્વયા--વઅને ચેટેલી ધૂળની માફક મૃગાપુત્ર કરી હિં હાથી ઘોડા આઢિ સ‘પતિના વિનં—વિસ્તૃ હિરણ્ય સુવર્ણ આદિ વિત્તને, "મિત્તેય-મિત્રાચિ મિત્ર જનને, પુત્તરાર્ ચ નાયગોત્રાષજ્ઞાતિન્ પુત્રના, સ્ત્રીને, તથા પેાતાના જ્ઞાતિજનાના દેહમાંશુચત્ર—ટે હાર્ન શુ મિત્ર લુગડામાં લાગેલ ધૂળની માફક પરિત્યાગ કરી દીધા અને ઘેરથી નીકળી ગયા. અર્થાત દીક્ષા લઇને મુનિ બની ગયા. ૫૮૭ા દીક્ષા લઇને તે કેવા બન્યા, તેને કહે છે—પંચમ નચત્તુત્તો ઈત્યાદિ ! અન્વયા—મૃગાપુત્રે પંચમનુત્તો—વશ્ર્વમાન્નયુત્ત્ત: પાંચ મહાત્રતાની પંચમનિયો તિત્તિનુન્નો ય-પશ્ચ મિતન્નિયુતિગુપ્તશ્ર પાંચ સમિતિએની અને ત્રણ ગુપ્તિએતી, આ પ્રમાણે તેર પ્રકારના ચારિત્રની આરાધના કરી. તથા સુમિતર વાહિદ્-સામ્યન્તર વાઘે બાહ્ય અને અંતરના ભેદથી બાર પ્રકારના તત્વો શમાંત્તિ ૩નુગો-તા મળિ ઉઘુત્ત્ત: તપનું પણ પાલન કરવાના પ્રારંભ કર્યાં. પ્રાણાતિપાત વિરમણ આદિ પાંચ મહાવ્રત છે, ધૈર્યો સમિતિ, ભાષાસમિતિ, આદાન નિક્ષેપણ સમિતિ, ઉચ્ચાર પ્રસ્ત્રવણ સમિતિ, જક્ષસ ઘણુ પરિષ્ઠાપન સમિતિ આ પાંચ સમિતિ છે. મનગુપ્તિ, વચનગુપ્તિ, અને કાયગુપ્તિ, આ ત્રણ ક્રુપ્તિએ છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સગ એ છ પ્રકારનાં અભ્યંતર તપ છે. અનશન, ઉણાદરીવૃત્તિ સ ંક્ષેપણુ, રસ પરિત્યાગ, કાયાકલેશ, સલ્લીનતા આ છ બાહ્ય તપ છે. ૫૮૮૫ પછી કેવા બન્યા તે કહે છે“નિમ્નમો ઇત્યાદિ ! અન્વયા --તપ કરતાં કરતાં મૃગાપુત્રની પરિણતી એટલી નિળ બની ગઈ કે, નિમ્નો-નિમનો વસ્ત્ર, પાત્ર આદિમાં પણ તેમને મમત્વ ન રહ્યું. નિર્દેશોનિદાન્તે અહંકાર ભાવ આત્મામાંથી મીલકુલ ચાલ્યા ગયા. માહ્ય અને અભ્યંતર પરિગ્રહના ત્યાગથી એમનામાં નિર્ણયો–નિસ નિઃસંગતા આવી ગઇ. એમની પરિણતી પન્નુ ગરવો—ચૌરવ: રિદ્ધિ ગૌરવ, રસ ગૌરવ, સાત ગૌરવથી રહિત બની ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ૧૭૧
SR No.006471
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy