________________
સભ્ય જ્ઞાન આદિ ભાવથી શુકલધ્યાન ઉપર આરૂઢ થઈ જાય છે અને આ રીતે એ કમ મળ વગરના થઈને સિં ગમ-૩ ફિરામ મામતિ મુક્તિ સ્થાનમાં જઈને બિરાજમાન થાય છે. રેગના અભાવમાં ભિક્ષા માટે ગમન જી કલપીની અપેક્ષાથી કહેવાએલ છે એમ જણવું જોઈએ. ૮૨ |
હવે મૃગચર્યાને સ્પષ્ટ કરતાં કહે છે –“ના ઉમ” ઈત્યાદિ !
અન્વયાર્થ-બઈ-વથા જે પ્રમાણે પા મિ- મનઃ એકલો મૃગ સારી-નેવી નિયત સ્થાનોમાં ભકત પાન-આહારપાળું માટે ફર્યા કરે છે. અને મારા-ગોવાણ અનિયત અનેક સ્થાનમાં રહ્યા કરે છે. તથા બજા -અવરજ નિશ્ચયથી ગોચર ભૂમિમાં જે મળી શકે તે આહારને ખાય પીએ છે. પૂર્વ-gવક તેવી રીતે મુળી-પુનિક મુનિ પણે - રાગદ્વેષથી રહિત હોવાના કારણે એકલા હોવા છતાં ભિક્ષા નિમિત્ત ઉંચ નીચ અને મધ્યમ અનેક અનિયત ગૃહમાં ભિક્ષા નિમિત્તે ભ્રમણ કરે છે અને નિશ્ચિતવાસ રહીત હોય છે. તથા સદાને માટે ભિક્ષા આહારને કરવાવાળા હોય છે. એવા મુની જ્યારે શોરી વિરે દરોજ વિઠ્ઠ મવતિ ગોચરી માટે બહાર નિકળે છે ત્યારે અન્તપ્રાન્ત આહાર મળવા છતાં પણ આપનાર દાતાની નો હીઝ-નો ઇતિ નિંદા કરતા નથી. અથવા નો વિશ્વ વિજ્ઞાન વિ વિસતિ ન મળવાથી પિતાની તેમજ બીજાની નિંદા પણ કરતા નથી. એ ૮૩ ૫
મૃગચર્યાનું વર્ણન કરીને મૃગાપુત્રે જે કહ્યું તથા માતાપિતાએ જે કહ્યું તે તથા ત્યારબાદ મૃગાપુત્રે જે કર્યું તેને કહે છે--“નિવરિશઈત્યાદિ !
અન્વયથ–આ પ્રકારથી મૃગચર્યાના સ્વરૂપને કહીને મૃગાપુત્રે કહ્યું કે, હું માતા પિતા ! હું પણ “મારા િરિક્ષાભિ-વરિષ્યામિ આવી મૃગ ચર્ચાનું સેવન કરીશ. પુત્રની આવી વિચારધારાને સાંભળીને આનંદપૂર્વક તેમણે કહ્યું કે, કુત્તા-પુત્ર હે પુત્ર ના મુદં રથ પુરવણ ઇવ ઘણા આનંદની સાથે સારી રીતે એવું તમે કરે. હવે અમે આ વિષયમાં તમારે અવરોધ કરવા ઈચ્છતા નથી. અમે તમને અમારી સંમતિ આપીએ છીએ કે, તમે સંસાર સમુદ્રને પાર કરવાવાળી આ દીક્ષાનો અંગિકાર કરે! મમાપિડિuguળ-ત્રજાપવગામ જ્ઞાત માતા પિતાની એવા પ્રકારની આજ્ઞા પ્રાપ્ત કરી મૃગાપુત્રે તો કહું વારતત્તા ૩ TEmત્તિ ધનધાન્ય આદિક દ્રવ્ય પરિગ્રહને તથા કષાય આદિ આત્યંતર પરિગ્રહને ત્યાગ કરી દીધા. ૮૪ છે
આ વાતને પછીથી કહે છે –“મિ”િ ઈત્યાદિ !
અન્વયાર્થ–હે માતા પિતા ! તુર્દ ગબ્બyouTો-પુષ્યામિસ્થg ज्ञातो आपनी आज्ञा प्रत शन सम्बदुक्रवविमोक्खणि-सर्वदुक्ख विमोक्षणीम् હું સર્વ દુઃખોને નાશ કરવાવાળી મિારિઇ– મૃગચર્યા–નિષ્પત્તિ કર્મ રૂપતાનું રિમિ -ષ્યિામ સેવન કરીશ. આ પ્રમાણે જ્યારે મૃગાપુત્રે તેમને કહ્યું ત્યારે તેના માતાપિતાએ કહ્યું કે, ઉત્ત– પુત્ર કે પુત્ર ! જેમાં તમને ના બ8-થર્વ શ્રેષ્ઠ સુખ મળી શકે તેવું કામ કરે. અમારી ચિંતા જરા પણ ન કરે. અમે તમને આજ્ઞા આપીએ છીએ કે, તમે પ્રવજ્યા ગ્રહણ કરો. ૮પા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૭)