SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ४३॥ है, अरण्णे मियपक्खिणं को परिकम्मं कुणइ-अरण्ये मृगपक्षिणां कः परिकर्म પતિ અટવીમાં રહેવાવાળા મૃગ અને પક્ષીઓના પ્રતિકમ-રોગની ઉત્પત્તિમાં દવાને ઉપચાર કેણ કરે છે? અર્થાત્ કઈ કરતા નથી. જે ૭૬ છે જ્યારે એવું છે તે –“ મgઈત્યાદિ ! અન્વયાર્થ–નહીં-થા જે રીતે ગાઈને–ગર જંગલમાં – મૃગ “g-vમૃતઃ એકાકી સ્વતંત્ર-નિરપેક્ષ થઈને ર-જાતિ વિચરણું કરે છે. g-gav આ પ્રમાણે હે માતા પિતા ! હું પણ સત્તર પ્રકારનાં સંગમળતા - સંયમેન તપ ર સંયમની તથા અનશન આદિ બાર પ્રકારના તપથી પિતાના આત્માને ભાવિત કરીને ધમ્મ વાજિ-ધર્મ ધ્યાપિ ગ્રુત ચારિત્રરૂપ ધર્મનું આચરણ કરીશ. મને આ ધર્મના સેવનમાં કેઈ સહાયકની અપેક્ષા નથી. જે ૭૭૫ આના ઉપર દૃષ્ટાન્ત કહે છે-“ના” ઈત્યાદિ ! અન્વયાર્થ–-હે માતા પિતા હું આપને પૂછું છું કે, નવા-ચતા જે સમયે મહા અરણ્યમાં વિચરવાવાળા નિવા-વૃના મૃગને કેાઈ સાત-બાનો રોગ થઈ જાય છે. એ સમયે વાવમૂગ્નિ -નૂપૂજે વૃક્ષના થડની પાસે અરજીસ-ચાલીન પડેલા ક્રોઈ તાણે તિઝિ-તં સવા જિજિરિ એ મૃગની ચિકિત્સા કેણ કરે છે? અર્થાત કેઈ કરતું નથી. ૭૮ છે પછી—“ ઘા રે' ઇત્યાદિ અન્વયાર્થ–હે માતા પિતા! જે-તÁ એ રોગગ્રસ્ત મૃગને વાગોસ૬ - જોવા ગૌવંતતિ કોણ ઔષધિ લાવીને આપે છે, અને તેવા રે કુછ સુદં– જે વાતચિ પૃષ્ઠતિ સુaણ કણ એના સુખ દુઃખની વાત પૂછે છે, તથા જો વારે भत्तपाणं वा आहरित्तु पणामए-को वा तस्मै भक्तपानं वा आहृत्य प्रणामयति । એની પાસે જઈને એને આહારપાણી પહોંચાડે છે. અર્થાત્ કોઈ આપતું નથી. ૭૯ પછી એને નિર્વાહ કઈ રીતે થઈ શકે છે? આને કહે છે-“નયા ” ઈત્યાદિ ! અન્વયાર્થ––જાન્યતા જે વખતે તે સ તે બિચારે મૃગ રહી જશો – મુવી મતિ નીરોગી થઈ જાય છે. તયા-તતા એ વખતે તે પોતાના ખોરાકને માટે નોરંજનાં ચરવા માટે ગોચર ભૂમીમાં જુદા-જીત નીકળી જાય છે ત્યાં એ ગાઢ વનમાં જઈને ખાય છે અને તળાવમાં જઈ પાણી પીવે છે કે ૮૦ છે પછી શું કરે છે તે બતાવે છે–“વાત્તા ઈત્યાદિ. અન્વયાર્થ–આ માટે જે પ્રકારે એ મૃગ વ -વધુ ગાઢા વન અને सरेहिं य-सरस्सु च तमा ७५२ ४४न खाइत्ता-खादित्वा मा पाणीयं पाउપની જૈ જવા પાણી પીએ છે અને ખાઈ પીને પોતાની સ્વાભાવિક ગતિથી જ્યાં ત્યાં ખેલતા કૂદતા પિતાના સ્થાન ઉપર પહોંચી જાય છે. ૮૧ હવે આનું દર્ટીતિક કહે છે-“ga” ઈત્યાદિ ! અન્વયાર્થ––ણ આ રીતે સંસ્કૃદિ–ણકુથિત સંયમનું અનુષ્ઠાન કરવામાં વિલીન અથવા સમુદ્યત મિત્રવૃમિલા: ભિક્ષુ રેગાદિક આતકની ઉત્પતિ વખતે ચિકિત્સા તરફ નિરપેક્ષ રહ્યા કરે છે અને વિવિ– મૃગની માફક મળી –ગાક અનિયત સ્થાનમાં ફરતા રહે છે. જ્યારે તે નિરોગી બની જાય છે ત્યારે તે બિજારિ વારિત્તા–જન રિલ્લા ગેચરી માટે નિકળીને તેમાં મળતા ભક્ત પાનથી-આહાર પાણીથી પોતાના નિર્વાહ કરતા રહે છે, તથા વિશિષ્ટ ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ૧૬૯
SR No.006471
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size17 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy