________________
ભીમ જેને સાંભળવાથી ભય લાગે છે. એવી વેદનાએ मए-मया મે' नरएस નરહેવુ નરકમાં વેશ્યા નેવિતા ભાગવી છે. ॥ ૭૨ ॥
''
આ વેદનાઓની તીવ્રતાનું વન કરે છે—“નો” ઈત્યાદિ ! અન્વયા—તાયા—તાત હું માતા પિતા ! માત્તે સ્રો-માનુષે હોજે મનુષ્ય લેાકમાં નાશિા~યાદા જે પ્રકારની નેથળા વેના વેદનાએ જોવામાં અને ભેાગવવામાં આવે છે ડ્વો હતા તેનાથી પણ અત્યંત ગુળિયા-અનંત જુળતા અનેકગણી તુવરલવેયળા નર્મુ-ટુબ વેના નપુ દુ:ખ વેદનાએ મેં નરકમાં ભેાગવી છે. ૭૩ ॥ એ વેદના એ સઘળી ગતીમાં ભાગવેલ છે તેને કહે છે—‹ સનમતેજી ” ઇત્યાદિ ! અન્વયા — હે માતા પિતા ! મેં આ મણ્મયા દુઃખરૂપ વેચળા–વેના વેદનાઓને નરકમાં જ ભાગવી છે એવું નથી પરંતુ સવ્વમવેસુ-યમવેત્તુ પ્રત્યેક ગતિમાં આ ગાયા ગલાતા દુઃખરૂપ વેચળા વેચા–વેના ાિ વેદનાઓને ભાગવેલ છે. કેમકે, દેવાદિક ગતિઓમાં નિમેસંત મિત્તવિ-નિમેશાન્તમાત્રવિ એક નિમેષ માત્ર પણ સાચા વેચળા નથિ-ગાતા વેના નાસ્તિસુખનુ વેદન નથી. જોકે આગતિ એમાં દેવાદિક ગતિએમાં વૈષયિક સુખ છે. પરંતુ વિચાર કરવાથી એ નિશ્ચિત થાય છે કે, એ સુખ નથી પરંતુ તે તે દુઃખના એક પ્રકાર જ છે. કેમ કે, તેમાં ઇર્ષ્યા આદિ અનેક દુઃખાની ખાણ છે તથા તે પરિણામમા દારૂઙ્ગ છે. કહેવાનુ તાત્પર્ય ફક્ત એટલું જ છે કે, હું માતા પિતા ! મેં કોઈ ગતિમાં કી ષણ સુખનુ' દન કરેલ નથી. આથી હું મારા આત્માને સુકુમાર અને સુખાપચિત કઇ રીતે માનુ' ? જ્યારે મે અનંતવાર નરકામાં અતિ ઉષ્ણ શીતાદિકનો દુઃખ વેદનાઓને ભાગવેલ છે ત્યારે એની આગળ મહાવ્રતાની પાલના કરવી અને ક્ષુધાદ્વિકની વેદનાઓને સહેવી કંઈજ હીસાખમાં નથી એના પાલનમાં તેની અપેક્ષાએ કોઈ દુષ્કરતા નથી. આ કારણે હું દીક્ષા અવશ્ય અવશ્ય ધારણ કરીશ. ॥ ૭૪ ૫
આવું કહેવાથી માતા પિતાએ શું કહ્યું તેને કહે છે-“તું ચિંત” ઇત્યાદિ ! અન્વયા—મૃગાપુત્રનાં આ પ્રકારનાં વચનને સાંભળીને તથા એની હાર્દિક દઢતાને જાણીને અમ્માવિષરો-માતાતિૌ માતા પિતાએ તા–તમ્ તેને વિત-નૂત કહ્યું-પુત્ત-પુત્ર ઇંફેમ પયા ઇન્તેન પ્રત્રન તમારી રૂચી અનુસાર દીક્ષા લઈ શકા છે. અમારા એમાં કોઈ પ્રકારના વાંધા નથી. નવર—નવત્ પરંતુ એક વાત છે કે, सामण्णे - श्रामण्ये या यास्त्रिमां निप्पडिकम्मया दुक्खं - निष्प्रतिकर्मता दुःखम् નિપ્રતિકતા દુઃખ છેઅર્થાત્ જીનકલ્પીભ્રમણ રાગના પ્રતિકાર માટે-દવા આદિના ઉપયાગ કરી શકતા નથી. સ્થવિરકલ્પી તે નિરવદ્ય પ્રતિકમ કરી શકે છે. આથી જીનકલ્પ અવસ્થામાં નિષ્પતિકમ તા-રેગ પ્રતિકારાભાવ-એ દુઃખના હેતુ છે. II ૭૫
માતાપિતાનું આ પ્રકારનુ કહેવું સાંભળીને મૃગાપુત્ર કહે છે-“મો વિત' ઇત્યાદિ ! અન્વયા—માતા પિતાની આ વાતને સાંભળીને સો અમ્માયો ચિંતસઃ ગન્ત્રાવિતી મૂત્તે મૃગાપુત્રે એમને કહ્યુ કે, આપે જે -ત્રણ્ પૂર્વીકત પ્રકારથી નિપ્રતિક્ર તામાં દુઃખરૂપતા પ્રગટ કરી છે. તેા આપનું થં—તત એ કહેવું નહીં સ ્-યશા ટમ્ બીલકુલ સત્ય છે. પરંતુ આપ એ વાતને પણ વિચાર
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૬૮