SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ રૂદન કરનારા એવા મને શો-ખિત પીવરાવ્યું છે. નરકમાં નારકીઓને પાણીની જગાએ ઉકળતું લોઢું, રાંગા, અને સીસું પીવરાવીને પરમધામિક દેવો પડે છે. મૃગા પુત્ર કહે છે કે આ દશા મારી ત્યાં થયેલ હતી. ૬૮ તથા–બાદ ઈત્યાદિ ! અન્વયાર્થ–હે માતા પિતા ! એ પરમાધાર્મિક દેએ મને એવું કહીને માંસ ખવડાવ્યું છે કે હે નારક ! તને પહેલા ભવમાં વિંટારું– વઘાનિ ખંડ રૂપ તથા સોટ્ટા –સૂતાનિ = શૂળ ઉપર પરોવીને પકાવેલું સંતાડું-માંસારિ માંસ વિચારું બિયાળ ઘણું જ પ્રિય હતું જેથી હવે અહિયાં પણ આ જ પ્રકારનું માંસ ખા. આ પ્રમાણે સ્મરણ કરાવીને તે લોકોએ પંજા- સાનિ મારા શરીરમાંનું માંસ કાપીને અને તેના ટુકડા બનાવીને શૂળ ઉપર ચડાવી પછી તેને વિવિઘ = अग्निवर्णानि ५४ावाने भने भूप गरमा गरम अणेगसो खाइओमि-अनेकशः खादि. તોક્તિ ખવરાવ્યું હતું અને તે એક વખત નહીં પરંતુ અનેક વખત. ૬૯ કિચ–“? ઈત્યાદિ અન્વયાથું–હે માતા પિતા ! પરમધામિક દેએ નરકમાં મને ત૬ રો મ ય વિવા-સવ સુરત લીધુએ વાતની સ્મૃતિ કરા વીને ખૂબ ગરમાગરમ સુરા ચંદ્રહાસ નામનું મધ, તાડ વૃક્ષની તાડી, મિરેચ.-પિષ્ટદભવ મધ, મધુ-પુપોમાંથી તૈયાર કરવામાં આવેલું મધ, એવી અનેકપ્રકારની શરાબ મને અનેકવાર પારૂગો-ધારિત પીવરાવેલ છે તથા અંર્તગોવસાતે દિift - કરવા ધિરળ ર ગરમા ગરમ ચરબી અને લેહી પણ અનેકવાર વાગ–થિત પીવરાવેલ છે. કે હે નારક ! તને પૂર્વભવમાં આ બધી ચીજે ઘણી પ્રિય હતી. ૭૦ હવે નરકના દુઃખોને ઉપસંહાર કરતાં કહે છે–નિ ઈત્યાદિ ! અન્વયાર્થ–-હે માતા પિતા ! નરકમાં નિરવં–નિર હંમેશાં મીuT-મીતે ભયવાળા તથા તળ-ફ્રેન ઉદ્વિગ્ન એ કારણથી uિ– વિરેન દુઃખિત અને વ્યથિત બનેલા નg-wયા એવા મેં (સંવઢા- કુસંગદ્વાર દુઃખોના સબંધરૂપ પરમા-પરમાર અનેક પ્રકારની વેચા –વેના વેદનાઓ અનેકવાર ચાવિતા અનુભવ કરેલ છે. ભાવાર્થ-નરકની વકતવ્યતાને ઉપસંહાર કરી રહેલા મૃગાપુત્ર કહે છે કે, હે માતા પિતા ! આ પ્રમાણે મેં નરકની વેદનાઓને અનેકવાર ભોગવી છે. ૭૧ તથા– “સિગવંgr” ઈત્યાદિ ! અન્વયાર્થ–હે માતા પિતા ! તિવા -તત્રવંરબાદ રસાનુ - ભાવની અધિકતા વાળી હોવાથી તીવ્ર, વકતુમ અશક્ય હેવ થી ચંડ, અને ભારે હેવાના કારણથી પ્રગાઢ એવા ઘોડા-થરાદ રૌદ્ર જેને સાંભળતાં શરીરમાંથી કંપારી છૂટે છે એવી તથા ગદ્દા -અત્યંત દુસહ અને મહામાયો મીના–મદામામા મહા ભત્પાદક અથવા મહાન ભયના સ્થાન રૂપ તથા ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ૧૬૭
SR No.006471
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size17 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy