________________
બીજું છ સ્વરશાસ્ત્ર તથા ત્રીજી છે. ભૌમશાસ્ત્ર, ભૌમશાસ્ત્ર એ બતાવે છે કે, ભૂમિના ક'પવાથી શુભાશુભ કઈ રીતે જાણી શકાય છે કહ્યુ છે— " शब्देन महता भूमिर्यदा रसति कम्पते ।
सेनापतिरमात्यश्च राजा राष्ट्रं च पीड्यते ॥ १ ॥
11
અર્થાત્—જો પૃથ્વી મેાટા અવાજ સાથે કાંપતી હૈાય તે સેનાપતિ, મંત્રી રાજા અને રાષ્ટ્રને પીડા કારક છે.
ચેાથુ' અંતવિવ–ગન્તરિક્ષમ્ આકાશગત ગંધવનગર આદિને જોઇને શુભાશુભને પ્રગટ કરવુ તે અન્તરિક્ષ નિમિત્તજ્ઞાન છે.
'
જેમ— “ હિં સચવાતાય, માંનીષ્ઠ દૂરાં નામ્ । अव्यक्तवर्ण कुरुते, बलक्षोभं न संशयः ॥ १ ॥ गंधर्वनगरं स्निग्धं, सप्रकारं सतोरणम्
सोम्यां दिशं समाश्रित्य राज्ञस्तद् विजयं करम् અર્થાત્—જો ગન્ધનગર કપિલ--તામ્ર વ તુ હોય તે ઘાસને નાશ થાય છે. માંજી—લાલ વણુ વાળુ હેાય તે ગાયાનું હરણ થાય છે. અક્ત અસ્પષ્ટવ વાળુ હાય તેા સેનામાં ઉપદ્રવ થાય છે. એમાં કઇજ સંશય નથી ॥ ૧ ॥
જો ગન્ધનગર પૂર્વ દિશામાં હાય અને તે સ્નિગ્ધ-ચીકણુ હાય તે રાજને વિજય અપાવનાર હાય છે. । ૨ ।
પાંચમુ' નિમિત્તજ્ઞાન છે મુવિળ" —સ્વપ્ન શાસ્ત્ર—જેમ— " गायने रोदनं विद्यान्नर्तने वधबन्धनम् । हमने शोचन ब्रूयात् पठने कलहं तथा ॥ १ ॥
77
"|
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
''
અર્થાત્—જો સ્વપ્નમાં ગાયન ગાય તે તેનું ફળ રુદન-રડાવનારૂ થાય છે. નૃત્ય-નાચવું થાય તે વધ અને બંધન થાય છે. હસે તે! ચીંતા કરાવનાર થાય છે. અને ભણે તે કલહુ કરાવનાર થાય છે. ।। ૧ ।
છઠ્ઠું નિમિત્તજ્ઞાન છે જીવવુળ જાળ હાથી ઘેાડા અને સ્ત્રી પુરુષ આદિનાં લક્ષણાને જોઈ ને એના શુભાશુભનું કથન કરવુ' સાતમ્' નિમિત્તજ્ઞાન છે તંત્ર વધુ વિઝ-ઝુંટવાસ્તુવિદ્યામ્ દંડ વાસ્તુ વિદ્યાદડનાં એક પ અથવા એ પવ જોઈને તેના સારાપુરાનું કથન કરવું તેમ જ મહાન આદિની રચના જોઇને તેના શુભાશુભનુ` કથન કરવુ. બંધિયાર-અવિરારમ્ અંગોનું ફરકવુ' અદ્રિથી શુભાશુભ કહેવુ સુત્ત વિનય-વિનયઃ પક્ષી આદિના શબ્દોદ્વારા શુભાશુભ જાણવું. આ સઘળા નિમિત્તજ્ઞાન છે. એનુ નામ નિમિત્તવિદ્યા પણ છે. ને વિનર્દે ટ્ નૌરેસ મિશ્ર્વ-ને વિધામિને નીતિ સમજી આ વિદ્યાએ દ્વારા જે મુનિ આજીવિકા ચલાવતા નથી. એનું નામ ભિક્ષુ દે. અર્થાત્ આ આઠે અંગેામાં કહેલ નિમિત્તોને કરતા નથી તેજ સાધુ છે. છતા
૬