________________
વિરમણ-પણ શ્રમણ્યનું એક સર્વશ્રેષ્ઠ એવું મનહર ભૂષણ છે. એનું તમ રાથી જંદગી સુધી પાલન થવું મુશ્કેલ છે. એથી આ શ્રમણ્યના ચક્કરમાં ન પડે. એ ૨૫ |
નિરાશાસ્ત્ર? ઈત્યાદિ !
અન્વયાર્થ–વળી ભિક્ષુએ નિરવારાનાં નિવાર-નિરાશા અમન નિત્યાન નિત્યકાળ-સદાનિદ્રા આદિ પ્રમાદેથી રહિત અને ઉપમ સહિત રહેવું જોઈએ ત્યારે જ તે મુણાવાવવા દિશે સાં મરિય વં–છૂપાવવાનૈનમ દિd સત્યં માલિતદચક મૃષાવાદનો ત્યાગ અને હિતકારક સત્યને બેલી શકે છે. આ સઘળું કર્તવ્ય જીવનભર માટેનું છે. જે સાધુ નિદ્રા આદિ પ્રમાદોથી પતિત થાય છે. તે મૃષાવ દનું પરિવર્જન કરવામાં સદા અસમર્થ રહે છે. વળી પ્રમાદ રહિત હોવા છતાં પણ જે-અનુપયુકત ઉપગથી શૂન્ય છે-તે આવી સ્થિતિમાં પણ સત્ય બેલી શકતા નથી. આ માટે તેને પ્રમાદના પરિવર્જનની એને ઉપયુકત રહેવાની જીવન પર્યંત ખાસ જરૂરત છે. પરંતુ આ સઘળા નિયમ જ દળી સુધી પાળવા ઘણા જ કુલ-રમ કઠીન છે. આથી બીજા મહાવ્રતની દુહ્ય તા પ્રગટ કરવામાં આવી છે. ૫ ૨૬
પછી—“હંતસોળમારૂલ્સ' ઇત્યાદિ !
અન્વયાર્થ -- હે પુત્ર! વિશ્વાસ સંપાત વિરાળ- રક્તશોધના વિMન મુનિરાજ કદી પણ આપ્યા વગર દાંત ખેતરવા માટે સળીપણ લેતા નથી. વળી અપાયેલ છતાં પણ ચાવકને જેT-નવાચિહ્ય પૃષ્ઠ અનવદ્ય-નિર્દોષ અચિત પ્રાસુક તથા બેતાલીસ દેથી રહિત એષણય પીંડને જ તેઓ ગ્રહણ કરે છે. તે હે બેટા ! આ પણ તમારાથી જીંદગીભર નીભાવવું
-દુષ્કર-મુશ્કેલ છે.
ભાવાર્થ–સાધુની જેટલી પણું મહાવ્રતાદિપ ક્રિયાઓ છે તે સઘળી તેના માટે જીવનભર માટેની છે. આથી જ્યારે તે અદત્ત એક સળીને પણ લઈ શકતા નથી તથા અપાયેલ પણ અનવદ્ય અને એષણીય જ ગ્રહણ કરે છે. ત્યારે આ સઘળું તમારા માટે દુષ્કર છે આથી ત્રીજા મહાવ્રતની દુષ્કરતા બતાવવામાં આવેલ છે. જે ૨૭૫
“વિ ઇત્યાદિ!
અન્વયાર્થ– હે પુત્ર! સાધુએ અંદગીભર અવંમરણ વિગધ્રહ્મા વિતિ અબ્રહ્મચર્યને ત્યાગ કરવાનું હોય છે. વળી, ૩ મદદનાં વંમ પારેવડ– ૩ માત્રતં વૈભારતિધ્યમ ઘોર-નવાવાડથી વિશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે. આ વ્રત રામમોનસનના મુ–ામમોજન સુદામ્ કામ- શબ્દરૂપ તથા ભોગ, ગંધ, રસ અને સ્પર્શના રસથી પરિચિત બનેલ તમારાથી થઈ શકશે નહીં. જે કામભોગ રસથી અજાણ છે તે તે ભલી ભાતિથી એને અનાયાસે જીંદગીભર પાળી શકે પરંતુ જે આ રસના રસિયા બની ચૂક્યા છે. તેનાથી તેનું સઘળી રીતે પાલન કરવું મુશ્કેલ છે. માટે હે બેટા ! વ્યર્થમાં એ ચક્કરમાં તું ન ફસાઈશ. આમાં ચોથા મહાવ્રતની દુષ્કરતા બતાવવામાં આવેલ છે. જે ૨૮ છે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૫૪