________________
ભાવા—બુદ્ધિમાન ઘરના સ્વામી પ્રશંસા ચાગ્ય તા એજ મનાય છે કે, જે ઘરમાં એ કાજી આગ લાગવાથી એમાંથી પેાતાની કીમતી ચીજોને બહાર કાઢી ધે છે અને અસાર વસ્તુઓના પરિત્યાગ કરી દે છે. આજ પ્રમાણે આ સઘળા સંસારમાં હું માતા પિતા !વૃદ્ધાવસ્થા અને મરણની આગ લાગી રહી છે ત્યારે મેાક્ષના અભિલાષીનું એજ કવ્યુ છે કે, તે પેાતાના શરીરથી પેાતાના ઉદ્ધાર કરી લ્યે. આથી હું આપની પાસેથી આજ્ઞા માગું છું કે, આપ લેાક મને આના માટે આજ્ઞા પ્રદાન કરો. હું પણ અસાર કામ લેાગાદિકાને પરિત્યાગ કરી ધની સહાયતાથી સારભૂત આત્માના ઉદ્ધાર કરવા ચાહું છું. ॥ ૨૩ ૫
આ પ્રકારનું મૃગાપુત્રનું વચન સાંભળી માતા પિતાએ જે કાંઇ કહ્યું તે બીસ ગાથાઓ દ્વારા અહીં પ્રગટ કરવામાં આવે છે—“R”ઇત્યાદિ !
અન્વયાય – માપિયો-ન્યાતિૌ માતા પિતાએ તં–સ્ તે મૃગાપુત્રને વિત-વ્રતર્ કહ્યું-પુત્ત-પુત્ર હે પુત્ર! સામાં સુપરમ્-બ્રહ્મયં તુશ્ર્વરમ્ એ શ્રામણ્ય -સાધુપણું ઘણું જ દુષ્કર છે. કેમકે, મિત્રવુળા મુળાળ સદસારૂં ધાયનાનું-મિન્નુળા મુળાનાં સસ્ત્રાણિ ધારહિતન્યાનિ સાધુએ એ અવસ્થામાં શ્રમણ્યના ઉપકારક શીલાંગાના સહસ્રોને ધારણ કરવાં પડે છે. એના સીવાય શ્ર!મણ્ય ખની શકાતુ નથી. ભાવા —મૃગાપુત્રને શ્રામણ્યની દુઘ્ધરતા બતાવવાના નિમિત્તે માતા પિતાએ કહ્યું, કે બેટા ! જ્યાં સુધી અઢાર હજાર શીલના ભેદ નથી. પળાતા ત્યાં સુધી શ્રામણ્યને પાળી શકાતું નથી. તમે। અને પાળી શકશે કે કેમ. એમાં અમેને પૂરા સંદેહ છે માટે તમે ઘેર જ રહે. અને કામભોગાને ભોગવે. આ શ્રમણ્યસાધુપણાના ચક્કરમાં ન પડે. ।। ૨૪ ૫
“સમયગા 1 ઈત્યાદિ !
અન્યાય.વળી મિત્રવૃળા-મિન્નુળા ભિક્ષુનું કર્તવ્ય છે કે, તે નને—ન્નતિ જ્યાં સુધી આ સંસારમાં વિચરણ કરે છે, અર્થાત ભિક્ષુ પર્યાયમાં રહે છે ત્યાં સુધી તેણે સનમૂન સન્નુમિત્તેમુ ય-સ્વમૂતેવુ શત્રુનિત્રેષુ ચ એકેન્દ્રિય આદિ વે ઉપર તેમજ સઘળા જીવા ઉપર તથા શત્રુ મિત્ર ઉપર સમતા ભાવ રાખવા પડે છે રાગદ્વેષ ન રાખવા જોઇએ તથા તેણે પાળાથાવિ-કાળાતિવાસવિરતિઃ પ્રથમ મહાવ્રતરૂપ જે પ્રાણતિપાત વિરમણુ છે તેનું પુરેપુરૂ પાલન કરવુ' પડે છે. નાવણીયાર તુળનું-ચાવઝીવ તુમ્ એ સઘળું તમારાથી આ જીવનભર પાલન કરવું ઘણું જ દુષ્કર છે.
•
ભાવા -આગળ ચાલીને માતા પિતાએ મૃગાપુત્રને એ પણ સઘળા સૌંસારી જીવા ઉપર ચાહે તા સમતાભાવ રાખવામાં જ
જો શ્રાણ્ય-ચારિત્રની ઘેાભા તેા કે મિત્ર હાય એ દરેકના ઉપર
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
સમજાવ્યુ કે, તે શત્રુ હાય વળી પ્રાણાતિપાત
૧૫૩