________________
દુ:ખી રહ્યા કરે છે. દેવાંતમાં રાગ નથી તે પણ માનસિક દુ:ખાથી તે દુઃખિત અનેલા રહે છે, તિય``ચ ગતિમાં તથા મનુષ્ય ગતિમાં, વ્યાધિ અને રોગપ્રત્યક્ષ દેખાય છે. નરકામાં દસ પ્રકારનાં વેદનાજન્ય દુઃખા શાસ્ત્રોમાં વર્ણવેલ છેડા ૧૯ &
પછી દૃષ્ટાંત કહે છે--‘અદ્ધાણં ઇત્યાદિ !
અન્યયા ----નો—ન્ય: જે પ્રાણી સુવાદિનો-લવાચેય ભાતાને સાથે લઇ પ્રદ્ઘાળ વયાર્સ્ત્રાનું પ્રદ્યતે લાંબા મા ને પાર કરે છે તે-સ તે તે- અન્ ચાલતાં ચાલતાં કાઇ પણ સ્થળે છુદ્દાતા વિનિયોજી વિનિંતઃ ભૂખ અને તરસની પિડાને ભેગવતા નથી. આ પ્રમાણે તે મુદ્દો દ્દો મુવી મત સુખ પૂર્વક પેાતાના ધારેલા સ્થળે પહોંચીને આનંદ પામે છે.
ભાવાય -- પાસે જો હાય ભાતુ તે સફરમાં જાય ગાતું” આ કહેવત અનુસાર જે માણસ ઘેરથી ભાતું બાંધીને ખીજે ગામ જવા માટે નીકળે છે તે સાથે ખાત્રા પીવાની જરૂરત પુરતી સાધન સામગ્રી હોવાના કારણથી તેને ખાવા પીવાની કાઈ પણ જાતની ચિંતા થતી નથી. અને પેતાના વારેલા સ્થળે-આનંદથી માગને પૂરા કરીને પહોંચી જાય છે. આ વાત તે વ્યવહારમાં સ્પષ્ટ રીતે દેખાય છે! ૨૦ || હવે આના ઉપર દાંતિક કહે છે-- ધમં'િ: ઈત્યાદિ !
અન્વયા --છ્યું—મ્ આજ રીતે નો—યઃ જે પ્રાણી ઘુમ્મૂધર્મમ્ સાવધ વ્યાપારના પરિવજનરૂપ ધમ વાળ હત્યા સાથે લઇને મયં Æિફ પર્મ ગતિ પરલાકમાં જાય છે સો–સ એ પરભવમાં જનાર જીવ આવ્ન્મ-અપમાં પાપકમ રહિત થઈને અત્રેયને અત્રેના અસાત્તા-વેદનરૂપ દુઃખથી રહિત બને છે. એ રીતે તે વ્રુદ્દી ફોફ-જીવી મત્તિ સુખી બને છે. સાતા વેદનરૂપ સુખને ભાગવનાર થાય છે. આ ગાથાઓ દ્વારા સૂત્રકારે ધમ કરવાના તથા ધમ ન કરવાના શુભ્રુ અને દોષોના પ્રદશ નથી એ વાતને પુષ્ટ કરી છે કે, ધર્મ' કરવે એજ શ્રેયસ્કર છે.
ભાવા -- અસાતા વેદનનુ નામ દુઃખ અને સાતા વેઇનનુ નામ સુખ છે. ૧ જ્યારે ધમની શીતલ છત્ર છાયાને આશરો મેળવી લ્યે છે ત્યારે તે સાવવ વ્યાપાર કરવાથી હિત થઈ જાય છે આ રીતે પાપકમથી રહિત બનેલે એ જીવ જ્યારે પરલેાકમાં જાય છે ત્યારે તેને પરલેાકમાં સાતા વેદરૂપ સુખને જ અનુભવ થાય છે. આ રીતે એ સુખી બની જાય છે. ! ૨૧ ॥
એજ આશયને સૂત્રકાર દૃષ્ટાંત દ્વારા દૃઢ કરે છે--“ના” ઈત્યાદિ !
અન્વયાથ --ના-પા જેમ ગેફે વiિમિ–દ્દે મઢીત્તે ઘરમાં આગ લાગે છે ત્યારે તરત પેદ્દા નો -- ગેય ચ: પ્રમુ; એ ઘરના જે સ્વામી હોય છે તે સારમંડારૂં નીને-મામા-નિનિષ્ઠાસતિ કીમતી વસ્ત્રાદિક તથા આભરણુ આદિ કીમતી ચીજોને સૌ પ્રથમ કાઢી લે तथा असारं अज्झइ - असारं अपोज्झति અસાર વસ્તુઓને પરિત્યાગ કરી દે છે. ! ૨૨ ॥
હવે એનું જ દાષ્ણતિક કહે છે.— થયું હોવું”
ઈત્યાદિ !
અન્વયા --ત્ત્વ-ત્રમ્ આજ રીતે નાત્ માનેળ-નથા મળેન જરા અને મરથી હોર્ પત્તિત્તમિ–જોજે નર્ીત્તે આ સઘળા સ`સાર સળગી રહ્યો છે, તેા એવી સ્થિતિવાળા આ લેકમાં હું પણ શ્રઘ્ધાળું-બ્રહ્માનમ્ મારી જાતને તુદ્િ અનુમનિયો તારૂÆામિ—યુધ્મામિ અનુમતઃ તારયિામિ આપની આજ્ઞા મળતાં બહાર કાઢવા માંગુ છુ.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૫૨