________________
વધારે શું કહેવામાં આવે, પિતાના જીવનની સુખદુઃખની સાથી એવી પોતાની પત્ની પણ સેવા સુશ્રષા કરવાનું છોડી દે છે. અરે ! વધારે તે શું પિતાને રસ -સગે પુત્ર પણ અપમાન કરવા લાગી જાય છે. આવા દુઃખે ઉપરાંત તેના–રા રોગ પણ આવી અવસ્થામાં વધારે સતાવ્યા કરે છે. આથી એ પણ દુઃખ જ છે.
-માળાનિ મરણ પણ એક દુઃખ છે. આથી એ વાત નિશ્ચિત છે કે આ ચતુતિરૂપ સંસાર સંપૂર્ણ દુઃખમય જ છે. નથ–ચત્ર જેમાં ગંત સંતિ–નત્તર ફિનિત પ્રત્યેક જીવ દુઃખજ ભેગવ્યા કરે છે. અર્થાતુ-આ ચતુર્ગતિરૂપ સંસાર પોતે જ એક દુઃખ છે. આમાં રહેનાર કોઈ પણ પ્રાણી સુખને પામતા નથી. આમાં જન્મ, જરા, મરણ, અને રોગ, આ સધળાં દુઃખજ દુઃખ છે. ૧૫ છે
છતાં પણ–“દ્દિત્ત ઈત્યાદિ !
અન્વયાર્થ— વિલં વહ્યું છof gવા ર ધ ફર્ષ ૬ i =રૂત્તરક્ષેત્રે વાર દિgવું જ પુત્ર ર વધવાન મં તે વસ્તુ ના ક્ષેત્ર, વાસ્તુગૃહ, મહેલ આદિ હિરણ્ય-સુવર્ણ, પુત્ર, દારા, બાવ, આ સઘળાને તથા આ શરીરને છોડીને ચાસ જે તવક–ગવરાહ્ય જે કર્માધીન બનેલી હું અહીંધી જનાર છું, રહેનાર નથી. જાતર ( ઇલે કહ્યું: ”—જે જન્મ્યા છે તેનું ચોકકસ મૃયુ છે આ સિદ્ધાન્ત છે. માટે હે માતા પિતા !તમે મને શા માટે આ સંસારમાં ફસાવવાની ચેષ્ટા કરે છે. મારો ઉદ્ધાર જે રીતે થઈ શકે, તે પ્રયત્ન કરો. ! ૧૬ |
હવે દૃષ્ટાંતની સાથે ભેગોના પરિણામને કહે છે–“ના” ઈત્ય દિ!
અન્વયાર્થીના પિતા –વથ પિછાનાં જે પ્રકારે ઝેરી ફળોનું પરિણામ ન સું- નો ફરક પરિણામ સુંદર નથી હોતું, પરંતુ પ્રાણનો नाश ४२ना२०४ डाय छ एवं भुत्ताणभोगाणं परिणामो न सुंदरो-एवं भुक्तानां મૌનાં પરિણાનો ન મુજરા એ પ્રમાણે ભગવેલા ભેગેનું પરિણામ પણ નરક નિગદ આદિ દુઓને દેવાવાળું હોવાથી સુંદર નથી હોતું ૧૭
ભોગ આદિકની અસારતાને કહીને હવે દૃષ્ટાંતથી પિતાના આશયને પ્રગટ કરે છે–-“મા” ઈત્યાદિ !
અન્વયાર્થ—-નો જે પુરૂષ પિતાની સાથે ચાર-ચાર ભાતું લીધા વગર મહંત માળ પત્રક-માન્ત રાવ્યા અને ઘણા લાંબા માર્ગે જવા માટે ઘેરથી બહાર નીકળે છે તે છતા–ઇન પિતાના જવાના સ્થાન ઉપર જ્યાં સુધી પહોંચતું નથી. ત્યાં સુધી ચાલતાં ચાલતાં વચમાં જ હૃા તoઠ્ઠા વહિ-ત્તEMાખ્યાં પતિઃ ખ અને તરસથી પીડિત થઈ ઉઠી દારૂ-તુકાવી મત દુઃખથી વ્યયિત થાય છે. ૧૮
હવે તેને દષ્ટાંતિકથી સમજાવે છે —-“ર્વ ધ ઈત્યાદિ !
અન્વયા––ા આ પ્રકારે જે પ્રાણી ધખું ગઝri– ગઝવા ધર્મને નહીં આચરતાં માર-મ તિ જ્યારે પરભવ તરફ પ્રયાણ કરે છે. તે જ્યાં સુધી મુકિત અવસ્થાને નથી પામતે ત્યાં સુધી જતો નો સુણી રૂTઈન સ કુદરવી મત આ સંસારમાં ભ્રમણ કરતાં કરતાં દરેક ગતિમાં દુઃખિત રહ્યા કરે છે. તે કયારેક વાહિદ દિશા ઉતિઃ વ્યાધિથી દખિત થાય છે, તો ક્યારેક માનસિક ચિંતા અદિથી, અને ક્યારેક રોગ આદિથી,
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૫૧