________________
વસ્થામાં, બાલ્ય આદિ અવસ્થામાં અથવા પછીથી આયુષ્યના પૂરા થયા પછીથી, તથા પૂરા સે વર્ષના પહેલાં પણ ખરેખર ત્રણ-ચાર ત્યજવા ગ્ય તેમજ फेणबुब्बुय सन्निभे-फेनबुदबदसन्निभे पाणीना ५२पोटापा या सरीरंमि शरीरे શરીરમાં રહું છું નવમાન-ગ પ્તિ ન ૩પ મને કઈ જાતને આનંદ દેખાતું નથી.
ભાવાર્થ–મૃગાપુત્રે માતા પિતાને એ પણ કહ્યું કે, જ્યારે આ શરીર પાણીના પરપોટાની જેમ જલદીથી નાશ થઈ જનાર એવું અનિત્ય છે. વળી એ પણ કોઈ નિશ્ચય નથી કે, જીવને જેટલા આયુષ્યને બંધ થયેલ છે તે એટલું ભોગવીને સમાપ્ત કરશે. તેના પહેલાં આ શરીરને પરિત્યાગ કરશે નહીં. અથવા ભુત ભેગાવસ્થા પછી તેનું મરણ થશે-અભુકત ભોગાવસ્થામાં નહીં. એવી સ્થિતિમાં આપજ કહે કે, આનંદ માનવા માટે અહીં જગ્યાજ કયાં છે ? ? !
આ પ્રકારે ભોગ નિમંત્રણાના પરિહારને કહીને હવે મનુષ્યત્વના વૈરાગ્યના કારણને કહે છે –“ના ” ઈત્યાદિ !
અન્વયાર્થ– પ્રકાશ્મિ-ગારે કેળના વૃક્ષની માફક નિસાર તથા વાઈકાળગાઢા-ધિરનાથTIકાઢિ કે ઢ, શૂળ આદિ વ્યાધિઓ અને વર આ દિ રોગેના ઘરરૂપ તથા જ્ઞાનશ્મિ - મરણતેર જરા અને મરણથી ગ્રસ્ત मने माणुसत्ते-मानुषत्वे मा मनुष्य मम खणंपि अहं न रमाम-क्षणं अपि अहं જો તમે મને તે એક ક્ષણ માત્ર પણ સુખ દેખાતું નથી. છે ૧૪
આ પ્રકારે મનુષ્ય ભવના અનુભવથી મનુષ્યત્વના વૈરાગ્યનું કારણ કહીને હવે સંસારના વૈરાગ્યનું કારણ કહે છે.--“ક” ઈત્યાદિ !
અન્વયાર્થ– ગુજર-રામ જન્મ એ દુઃખનું કારણ હોવાથી સ્વયં દુ:ખરૂપ છે. જાવં–=ા કરવમ જરા પણ દુઃખનું કારણ હોવાથી તે પણ દુઃખ સ્વરૂપ છે. કહ્યું પણ છે –
" गात्रं संकुचितं गतिविगलिता भ्रष्टा च दन्तावलिः ।
दृष्टिभ्राम्यति रूपमप्युपहतं वक्रं च लालायते । वाक्यं नैव करोति बान्धवजनः पत्नी न शुश्रषते,
धिकष्टं जरयाऽभिभूतपुरुषं पुत्रोप्यवज्ञायते ॥१॥" જુઓ જ્યારે વૃદ્ધાવસ્થાનો સમય આવે છે ત્યારે શરીરમાં કરચલીઓ પડી જાય છે. ચાલવાની સ્થિતિ બે ઇંગી બની જાય છે, દાંત પડી જાય છે, આંખની ચમક ઘણીજ ઓછી થઈ જાય છે, રૂપ વિરૂપ થઈ જાય છે, મોઢામાંથી લાળ પડવા માંડે છે. સ્વજનો પણ આવા સમયે પાસે બેસીને સારી રીતે વાતચિત કરતા નથી.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૫૦