SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ નિમિ દીક્ષા લેવા ચાહું છું. માટે આપ સૌ મને શુઝાદ-મનુનાનીત એ માટે આજ્ઞા અપેા. ભાવા-મૃગાપુત્રે કહ્યું કે, હું માતા ! ચતુતિરૂપ આ સંસારના દુઃખે થી હું સારી રીતે પરિચિત છું. તથા તેની નિવૃત્તિના ઉપાયથી પણ પરિચિત છું. આથી મારી ઈચ્છા હવે આ સંસારમાં રહેવાની નથી. હુ' એમાંથી નીકળવા ઇચ્છું છું. આથી હું વિનતી કરૂં છું કે, આપ લોકે આ માટે મને આજ્ઞા આપે। ।૧૦। માતા પિતાએ ભાગાના માટે આગ્રહ કરવાથી ભાગાના નિષેધ કરીને મૃગાપુત્ર કહે છે—ગમતા' ઇત્યાદિ ! અન્નયા-મમતાય-અન્ત્રાતાતૌ હે માતા પિતાજી ! વિસોતમા-વિષજોવા વિષ ફળના જેવા-પ્રથમ દૃષ્ટિએ અપાંત રમણીય અર્થાત ભાગવતી વખતે સારા લાગનાર પરંતુ પછા—પશ્ચાત્ પાછળથી ઘુળનિવાળા--*ટુ વિવાાઃ અનિષ્ટ ફળને આપવાવાળા એવા એ અનુવંત્રતુદાદા અનુવંધદુઃવવા નિર ંતર નરક નિગેાદ આદિનાં દુઃખાને આપનાર મૌવા મો એવા કામ ભેગા મ—મયા મેં ખૂબ ક્રુત્તી મુા ભાગન્યા છે. હવે એ ભેગાને ભોગવવાની મારી જરાપણ ઈચ્છા થતી જ નથી. ભાવાર્થ-વિષફળ-કિ’પાક ફળ, કે જે ખાતી વખતે ખૂખજ સ્વાદિષ્ટ લાગે છે પરંતુ પરિણામે એ મીઠા ફળને આપનાર જ હાય છે. આજ પ્રમાણે ભોગવતી વખતે આન ંદપ્રદ લાગનારા આ કામભોગ પણ વિપાકમાં માઠાં ફળને આપવાવાળા છે. આાથી એનેા પરિત્યાગ કરવાની જ મારી ઈચ્છા છે. ૫ ૧૧ । છતાં પશુ—મં” ઈત્યાદ્રિ ! - અન્વયાથ - રૂમ સરીર શિö-નું શરીર નિત્યમ્ આ શરીર અનિત્ય, અનુરૂં અણુત્તિ સ્વભાવથી અપવિત્ર અને લઘુત્તમi-વિયંમત્રણ્ મળમૂત્ર આદિથી ઉત્પન્ન થયેલ છે. આમાં જીવની સ્થિતિ અલ્પકાળ સુધી જ રહેવાવાળી હોય છે આ કારણે અક્ષતયાવાસમ્-અશાશ્વત્તાવાસમ્ આ અશાશ્વતાવાસ-અલ્પકાળ સુધીજ ટકવાવાળે વળી જન્મ, જરા, મરણ આદિ તુવરવસાળ માળમ્-- દેશાનામ્ માનનમ્ ખાનું તથા ધન હાની, સ્વજન વિચાગ, આદિ કલેશાનુ સ્થાન છે. ભાષા વિષયભોગ તે ત્યારે જ સારા અને સુંદર લાગે છે કે, જયારે શરીરમાં શાંતિ અને આનંદ હાય પરંતુ વિચાર કરવાથી હે માતા ! એવું જાણી શકાયું -છે કે, આ શરીરમાં એવું કાંઇ પણ નથી. આ તે સ્વભાવથી જ જન્મ, જરા, અને મરણના દુ:ખાથી તથા ધનહાની, અનિષ્ટ સચાગ તેમજ ઇષ્ટ વિચાઞથી સદા વ્યથિત છે જીવની તેમ શાશ્વતિક અવસ્થા પણ નથી. આ શરીર જાતે પણુ અપવિત્ર અને શુક્ર તથા લેાહીરૂપ અપવિત્ર કારણેાથી જ ઉત્પન્ન થયેલ છે. આ પ્રમાણે નિઃસાર એવા આ શરીરમાં વિષયભોગ પેાતાની સારતા કઈ રીતે પ્રાપ્ત કરી શકે છે?" ૧૨ ૫ આ માટે—બHIFFO ૧૧ ઇત્યાદિ ! અન્વયા—સાસ-અશાશ્વતે અનિત્ય અને પછા પુરાય ચરૂચને-પશ્ચાત્ પુરા ૪ સ્થને ભાગેને ભેળવવાની અવસ્થામાં વૃદ્ધાવસ્થામાં તથા અભુકત લાગા ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ૧૪૯
SR No.006471
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy