SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ વળી પશુ—“ધ ધન્ના'' ઇત્યાદિ. અન્વયા—હે પુત્ર! સાધુ ધાધવેસવોનુધનધાન્યમેળવો. ધન, ધાન્ય અને દાસી, દાસ આદિના વિષયમાં વિવાળા-પબ્રિવિવર્ણનમ્ સંગ્રહ કરવાના ત્યાગ જીંદગીભર કરી દેવા પડે છે. વળી સન્ધારમશિાત્રો-સામTિrk: દ્રવ્યાદિકના ઉપારૂપ આરભના પણ તે ત્યાગી હાય છે, તેમ જ કોઇ નિમ્નમનંનિયમરૂં કાઈ પણ વસ્તુમાં “આ મારી છે” આ પ્રકારને ભાવ કરાતા નથી. માટે હે પુત્ર! આ સઘળું મુહુર્ત-મુહુરમ્ તમારાથી જીંદગીપ ત સાધી શકાવાનું નથી. આ માગ ઘણા જ કઠીન છે. આ ગાથા દ્વારા પાંચમા મહાવ્રતની દુષ્કરતા પ્રગટ કરવામાં આવેલ છે. ભાવા—માતાપિતાએ મૃગાપુત્રને એ પણ સમજાવ્યુ કે, હું બેટા ! સાધુ અવસ્થામાં સાધુએ જી ંદગીભર ધન, ધાન્ય, દાસ, દાસી આદિના તેમ જ સઘળા પ્રારંભને પરિત્યાગ કરી દેવા પડે છે. વળી કાઈ પણ ઠેકાણે “આ મારૂ છે” આ પ્રકારની ભાવના છોડી દેવી પડે છે. પરંતુ તમે તેા રાજપુત્ર છે તેા પછી આ સઘળી વાતે તમારાથી કઈ રીતે પાળી શકાશે ? માટે શ્રામણ્ય પદ્મના ચક્રાવામાં ન પડતાં અમારી વાતને માનીને આપણે ઘેર જ રહે।. ૫ ૨૯ રે છઠ્ઠા રાત્રી ભાજનના વિષયમાં કહે છે-૨૩ત્રિદે” ઇત્યાદિ. અન્વયા—હે પુત્ર! સાધુ અવસ્થામાં સાધુ માટે ર િવ રાર્ફમોયાવાળા વિ બાદારે ઋત્રિમોનનવર્નનમ્ ચતુર્વિધ આહારના વિષયમાં રાત્રિèાજનને જીંદગીપર્યંત ત્યાગ કરવા પડે છે. તથા સનિદીતંગો જેવ વૈજ્ઞેયત્વે મુજુરમ્-સંનિષિસંચયચૈત્ર ચિતવ્ય: મુતુદ્દરમ્ ધી, ગાળ આદિને સંઘરી રાખવુ એ પણ તેમને જીંદગીભરની મનાઈ છે. આ સઘળી વાતાથી અમેાને લાગે છે કે, હું બેટા ! તમારાથી આમાનુ કશુ પણ પાળી શકાશે નહીં. આમાં છઠ્ઠા વ્રતની દુષ્કરતા બતાવવામાં આવેલ છે. માવા —રાત્રિભાજનના ત્યાગરૂપ જે છઠ્ઠું વ્રત છે તે પણ બેટા! તમારાથી પાળી શકાય તેમ નથી. કારણ કે તેમાં ચારે પ્રકારના આહારના સાધુએ જીવનપર્યંત ત્યાગ કરી દેવાના હાય છે. વળી તે રાત્રિના સમયમાં ઘી, દ્વિ વસ્તુએ રાખી શકતા નથી જીંદગીપર્યંત તેને પણ ત્યાગ કરી દેવા પડે છે. આથી હું બેટા! આ વ્રત તમારાથી કઈ રીતે પાળી શકાશે તેના અમાને ભારે સઢેડુ છે. ૫૩૦ ॥ ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ૧૫૫
SR No.006471
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy