________________
અપનયનથી શુદ્ધ આત્માના સ્વરૂપના ગવેષક હોય છે. સં સંગત સમ્યક્ યતના સંપન્ન હોય છે, સુખ-સુત્રતઃ પાંચ મહાવ્રતધારી હોય છે, તવી-તાવી પ્રશસ્તતપની આરાધનામાં પરાયણ રહે છે. તે ઉમરેલ્વ-૪ મિલ્સ તેજ ભિક્ષુ કહેવાય છે. આથી સૂત્રકારે એ પ્રદશિત કરેલ છે કે, મુનિએ સત્કાર પુરસ્કારપરીહ સહન કરવા જોઈએ
ભાવાર્થ–પિતાની પ્રતિષ્ઠામાં જેને રાગ નથી તેમ અપ્રતિષ્ઠામાં જેને દ્વેષ નથી, પ્રશંસાથી જેને હર્ષ નથી અને નિંદાથી જેને અમર્ષ-દુઃખ નથી, વંદનામાં જેને મેહ નથી અને તિરસ્કારમાં જેને ક્ષોભ નથી. ષટ્કાયના જીની રક્ષા કરનારા પરમ કરૂણ જેને અંતઃકરણમાં સદાએ વસેલી રહે છે. અન્ય મુનિઓની સાથે જે વિચરે છે અને એકલા નથી વિચરતા. શુદ્ધ આત્માના સ્વરૂપની ગષણામાં જે મગ્ન બનીને જ રહે છે. પાંચ મહાવ્રતની આરાધનામાં જે કદી પણ દોષ આવવા દેતા નથી, અનાન આદિ તપોનું આચરણ કરવામાં જેમને અધિક ઉહાસ થાય છે તેજ ભિક્ષુ છે. આ પા
ના પુ” ઈત્યાદિ !
અન્વયાથ––વેન જેના પ્રસંગમાં આવવાથી મુનિ વિદ્ય-કવિત પિતાના સંયમરૂપી જીવનને બીલકુલ નહ–જાતિ છેડી દે છે. અથવા સિમાં મો frછ–નં મોટું નિવેછતિ સમસ્ત કષાય અને નેકષાયરૂપ મોહનીય કમને બંધ કરે છે. આ પ્રકારને નાના-નાનારી નર અને નારીઓને પરિચય તસી–તપી તપમાં પરાયણ મુનિ પદે-જગરિ છોડી દે છે તાત્પર્ય એ છે કે-જો સ્ત્રી સાધ્વી હોય તે પિતાના બ્રહ્મચર્યની રક્ષા માટે ના નામ પુરુષના પરિચયને છોડી દે છે. અગર “ના” મુની હોય તે નારી અર્થાત્ સ્ત્રીના પરિચયને છોડી દે છે, અથવા સાધ્વી સ્ત્રી અને પુરુષ બંનેને પરિચય છેડી દે છે એ રીતે સાધુ પણ સ્ત્રી તથા પુરુષ બન્નેને પરિચય છેડી દે છે, તથા અભુત વિષયમાં જોડાઈ–વંદ ઉત્સુકતાના ભાવને અને ઉપલક્ષણથી મુક્તમાં સ્મૃતિરૂપ ભાવને પણ નર–પૈતિ પરિત્યાગ કરી દે છે તે મિg-સમિક્ષ મુનિજ સાચા ભિક્ષુ છે. માદા
આ પ્રમાણે સિંહવૃત્તિપૂર્વક વિહારમા પરીષહ જય કરવાથી મુનિ ભિક્ષુતાનું સમર્થન કરીને હવે સૂત્રકાર પિડવિશુદ્ધિદ્વારા ભિક્ષુતાનું સમર્થન કરે છે–
છિન્ન” ઈત્યાદિ !
અન્વયાર્થ-જિન-કિરમ વસ્ત્રાદિકના છેદનથી શુભાશુભના નિરૂપક સૂત્રનું નામ છિન્ન સૂત્ર છે. એને જાણનાર વ્યક્તિ વૂત્રાદિકન છિન્ન જોઈને અથવા તે ઉંદરથી કાપવામાં આવેલ જોઈ ને તેમજ અગ્નિ આદિ દ્વારા દધ થયેલ જોઈને શુભ અને અશુભનું નિરૂપણ કરે છે.
છિન્ન” આ ઉપલક્ષણ છે. આથી કાજલ કર્દમ આદિ દ્વારા ઉપલિત વસ્ત્રાદિકને જેઈને પણ શુભાશુભનું નિરૂપણ કરે છે. કહ્યું પણ છે–
ના નવેન-દસ્ટિ, કૂલમવિર નિ વિટ્ટ. तुन्निय-कुट्टिय-पज्जवलीढे, होइ विवागु सुहो असुहो वा ॥१॥ चत्तारि देवयाभागा, दोय भागाय माणुसा । आसुरा य दुवे भागा, मज्झे वत्थस्स रक्खसो ॥ २ ॥ देवेसु उत्तमो लाहो, माणुस्सेसु य मज्झिमा ।।
आसुरे सु य गेलन्नं मरणं जाण रक्खसे ॥ ३ ॥ ઉત્તરાધ્યયન સૂત્ર : ૩