________________
દ્વેષ જે રીતે એમને રિહાય કહેવામાં આવેલ છે. એ પ્રમાણે હુ ભાવ પણ પરિહા કહેવાયેલ છે. કેમકે, હ ભાવ રાગ પરિણતિ રહે છે. તથા અનુકૂળ અને પ્રતિકૂળ સયાગને મુનિજન સહન કરતા રહે છે. એજ વાત નમધ્યાસીત” આ પદ દ્વારા સૂત્રકારે પ્રદર્શિત કરેલ છે. આ પ્રકારની પરિસ્થીતિથી સંપન્ન મુનિ ભિક્ષુ કહેવાય છે. । ૩ ।। “પતું સામળ, ઈત્યાદિ ! “તું ખેંચળમĪ ઈત્યાદિ.
અન્વયા—જે મુનિ ત સથળામાં મફત્તા—માન્તમ્ રચનાસનમ્મા અસાર શયન--સંસ્તાર આઢિ, આસન-પીઠ લકાદિકને ઉપયોગમાં લઈને તથા ઉપલક્ષણુથી અસાર આહાર તથા વસ્ત્રાદિકનું સેવન કરીને તેમ જ સી” નિર્દે હંસમસનું ૨ મફત્તા—ગીતોળું વિવિધ શમાર્જ 7 મત્તા ઠંડી અને ઉષ્ણુતાની વેદનાને અને વિવિધ પ્રકારના ડાંસ, મચ્છર, માંકડ, સુલસુલ આદિ છવા દ્વારા ઉત્પન્ન થતી વેદનાને સહન કરીને અમને અન્યપ્રમના સ્થિર ચિત્ત બની રહે છે તથા અસંદિદુ-અસંમર્દષ્ટઃ ડાંસ, મચ્છર આદિથી રહિત સ્થાનના લાભથી પ્રસન્નચિત્ત થતા નથી. આ પ્રમાણે દુઃખ અને સુખમાં સમચત્ત રહીને ત્તિળ ગતિ. ચાસણ્ સ મિવવું જનમ્ અધ્યાસીત સઃ મિક્ષુઃ પ્રાપ્ત થતા સુખ અને દુઃખને શાંતિથી સહન કરે છે તેજ ભિક્ષુ છે.
p
*
ભાવા—પ્રાન્ત શયન આાસન આદિને ઉપયાગમાં લેતી વખતે આ ઠીક નથી, નવુ. હાવુ. જોઈએ તથા આ આહાર આદિ લેાજન સામગ્રી નિરસ છે, સરસ હાત તા સારૂં થાત, આ ઠંડીની અને ઉષ્ણુતાની વેદના સહન થતી નથી. પરંતુ શું કરીએ, સહેવી પડે છે. આને માટે બીજે કાઈ ઉપાય નથી” ઇત્યાદિ. વિચારાથી રહિત જેમની ષ્ટિ છે એવા સાધુજન જ ભિક્ષુ છે. પદાર્થાંમાં વિષમ દૃષ્ટિવાળા મુનિજન ભિક્ષુ નથી. ૪
“તો સક્રિય ઇત્યાદિ.
અન્વયા—જે મુનિ પિમ્-સતમ સત્કારને-અભ્યુત્થાનાક્રિકરૂપ વિશેષ પ્રતિપત્તિને ન રૂજીનુ—ન રૂતિ ચાહતા નથી, ન જૂથ—ન ધૂનામ્ ન પૂજાને ચાહે છે, ન વજ્રપાત્ર અાદિની પ્રાપ્તિ રૂપ પ્રતિષ્ઠાને ચાહે છે. જો નવાં નાવિ યંત્તમ તેમ ન તે લેાકા મને વધન કરે.” આ પ્રમાણે પોતાના વિશેષ સત્કારને ચાહે છે. તે પાંસરુગો-પ્રસંશાન્ ધ્રુતઃ પેાતાની ગુણગાનની પ્રશંસાના અભિલાષી તા કઈ રીતે ખની શકે ? નથી અનંતા. એવા સે-૧; તે સાધુ સન્ના સન્નિ–સહિત બીજા મુનિએની સાથે જ રહે છે, અથવા તે ષટ્કાયના જીવાની રક્ષા રૂપ હિત કરવામાં પરાયણ રહે છે. આયવેસ-ગામવેષજ્ઞ કરજના
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૩