SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ આ અને સ્પષ્ટ કરતાં સૂત્રકાર કહે છે–જરે ચારૂં ઈત્યાદિ! અન્વયાર્થ–મુનિ વચા–ાનિ પદનિક્ષેપરૂપ ગમનને રિમાળો--મૃતિહવામાન આગમક્તવિધિ અનુસાર જાણીને અર્થાત “જમીન ઉપર પગ મુકવાથી ષકાયના રક્ષણરૂપ સંયમની વિરાધના થાય છે” એવું ચિંતવન કરતાં કરતાં તથા રિ-વત્ જિન જે ગૃહસ્થની સાથે પરિચય આદિ કરે છે, તે અને પ્રમાદરૂપ આર્તરૌદ્ર જે ધ્યાન છે તે સહુ જાનં-Gરામ પાશના જેવાં બંધનનાં હેત છે. આ વાત મનમાનો-જમાના માનીને - સંયમના માર્ગમાં -વત્ત અપ્રમત્ત દશા સંપન્ન બનીને વિચરણ કરે. ટામંતો-માન્તરે એક લાભથી બીજા લાભના નિમિત્ત-વિશિષ્ટ સમ્યગદર્શન આદિના લાભને માટે વિચં-કવિત પ્રાણધારણરૂપ જીવનને વૃત્તા-વંચિત્રા વિશુદ્ધ અને પાણી દ્વારા સુરક્ષિત કરીને – વિશેષ લાભ પ્રાપ્તિના પછી ઘનિ-વિજ્ઞાથે જ્ઞ–પરિજ્ઞાથી જીદગીને જાણીને આ સમયે આ જીવીત ગુણવિશેષનું ઉપાર્જન કરવામાં સમર્થ નથી એ કારણે કર્મોની નિર્ભર કરવી શકય નથી. શરીર વૃદ્ધાવસ્થા અને વ્યાધિથી ઘેરાયાબાદ ધર્મધ્યાન વિગેરે કરવું શક્ય નથી. એવું જાણીને પછી પ્રત્યાખ્યાન પરિણા દ્વારા ભક્ત પ્રત્યાખ્યાનથી સર્વથા જીવિત નિરપેક્ષ થઈને મઢાવયં સી-મજાપભ્રંશ કર્મ રૂપી રજને નાશ કરનાર બને. અથવા મળથી સમૃદ્ધ એવા મળ ભરેલા એવા આ દારિક શરીરથી અપેક્ષા રહીત બને. કહેવાનું તાત્પર્ય એ છે કે, આગમના અનુસાર પ્રવર્તતા સાધુનું વિશિષ્ટ સમ્યગદર્શન વિગેરે લાભ પર્યત દેહને ધારણ કરે એ સ્વ અને પરના કલ્યાણ અર્થે હોય છે. ભાવાર્થ–સાધુએ અપ્રમત્ત થઈને સંયમ માર્ગમાં વિચરણ કરતા રહેવું જોઈએ-તથા સમ્યગદર્શન આદિ વિશિષ્ટ લાભની પાપ્તિ માટે જીવનને સુરક્ષિત રાખવું જોઈએ. જ્યારે આ શરીર દ્વારા વૃદ્ધાવસ્થામાં અગર રેગાદિક અવસ્થામાં ધર્મધ્યાનાદિક ઉપાર્જન ન થઈ શકે તે પ્રત્યાખ્યાન પરિજ્ઞા દ્વારા ભક્ત. પ્રત્યાખ્યાન કરીને શરીરને ત્યાગ કરે જઈએ. નિર્જરા કે લાભ કે લિયે શરીર કા પોષણ શ્રેયસ્કર હૈ. ઇસ વિષયમેં મૂલદેવ રાજા કા દ્રષ્ટાંત આ વિષય ઉપર મૂલદેવ રાજાનું દષ્ટાંત આપેલ છે વેન્નાતટમાં રાજા મૂળદેવ રાજ્ય કરતા હતા. તે નગરમાં ઠંડક નામને એક ચાર રહેતે હતો. તે દિવસે પિતાની સાથળને ચીંથરાં વીંટોને બાંધતે અને “મારા પગમાં ચાંદાં પડયા છે'' આ પ્રમાણે ઢોંગ કરી લેકને વિશ્વાસ બેસાડવા માટે રાજમાર્ગમાં બેસતે, અને કપડાં તુણવાનું દરજીનું કામ કરતે હતે. જ્યારે રાત પડતી ત્યારે તે શ્રીમંતોના ઘરમાં પેસી ચોરીઓ કરતે અને એ ચારેલું ધન શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨ ૩ ;
SR No.006470
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy