SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ નૃત્યથી તેમજ પોતાની ચાલથી ચેષ્ટાથી, સ્વરથી તથા અનેક પ્રકારની કથાઓથી સહ પ્રવાસીઓને પ્રસન્ન કરતા કરતા રસ્તે કાપી રહ્યા હતા. અગડદત્તે “કેઈને પણ વિશ્વાસ ન કર જોઈએ?” “ઘા રુત્ત અરું સરી ” આ નીતિ અનુસાર મેગીમાં જરા પણ વિશ્વાસ ન મૂકો, બધા ચાલતા ચાલતા છેવટે એક મહાવનમાં આવી પહોંચ્યા. તે ગીએ સર્વે મુસાફરોને કહ્યું કે, અહીં એક ગામડું છે. ગયા વર્ષે મેં અહીં ચોમાસું કર્યું હતું. એટલે ત્યાંના લોકે સાથે મારે ઘણે પરિચય છે. ઘણે નેહ છે, જેથી આપ લે કે અહીં રકાવ હું હમણાં જ ત્યાં જઈ એ લેકને મળીને આવું છું. આથી એ લેકોના તરફથી આપણા બધા માટે ભેજનની વ્યવસ્થા પણ થઈ જશે. આમ કહીને તે ચગી ગામ તરફ ગયે. ડી વારે તે ત્યાંથી ખીર, પુરી, દહીં પાણી આદિ ખાવા પીવાની સામગ્રી લઈ પાછો આવ્યો. આવીને તેણે રાજકુમાર અગડદત્તને કહ્યું વત્સ ! ભેજન તૈયાર છે. આ દહીં આદિ ભેજન સામગ્રીનું ભજન કરે. કે જેથી મારો ધક્કો સાર્થક થાય. અગમબુધ્ધિવાળા અગડદત્ત કહ્યું- મહારાજ ! આપનું કહેવું ઠીક છે પરંતુ આ સમયે મારા માથામાં સખત વેદના થાય છે કે જેનાથી ખાવા પીવાની જરા પણ રૂચી થતી નથી. બીજું હું ષિઓનું ભેજન લેતા નથી. એવું કહીને અગડદત્તે પિતાની સાથે આવેલા બીજા મુસાફરોને પણ તે ભેજન ન ખાવા આંખના ઈશારાથી ચેતવ્યા, પરંત કુશિષ્ય જે રીતે પિતાના ઉપકારક ગુરુમહારાજની શિખામણ માનતા નથી, એ રીતે અગડદત્તના નેત્ર સંકેતની અવગણના કરીને તે લેકે વિષમિશ્રિત ભેજનને ખાવા લાગ્યા. થોડીવારમાં ઝેરની અસરથી બધા મરી ગયા. અગડદત્ત ન તે પિતે ખાધું હતું કે ન પિતાની પત્નિને ખાવા દીધું હતું. એટલે તે બચી ગયા હતા. જ્યારે યેગીએ પિતાને પ્રયત્ન સફળ થયેલ જે અને અબડદત્ત હવે તેની પત્ની સાથે એક જ રહ્યો છે એ જોયું ત્યારે તે પોતાના પરિવાર સાથે હાથમાં શસ્ત્ર લઈને અગડદત્તને મારી તેનું ધન લઈ લેવાના ઈરાદે ત્યાં આવ્યું. અગડદ ગીની આ પ્રકારની ચેષ્ટા જોઈ ત્યારે તેને ખૂબજ ગુસે ચડયે, અને ક્રોધના આવેશમાં હાથમાં તલવાર લઈ તે યાગી સામે થયે. બન્ને વચ્ચે ઘર સંગ્રામ મા. અંતે અગડદત્ત તે યેગીને ખૂબ ઘાયલ કરી જમીન ઉપર પટકી દીધે. ગીને પડતા જોઈને તેના પરિવારના જે માણસે હતા તે નાશી છુટયા. યેગીએ જોયું કે હવે પિતે બિલકુલ નિઃસહાય છે ત્યારે તેણે અગડદત્તને કહ્યું હું યોગીને વેશમાં ચેર છું, મારું નામ દુર્યોધન છે, તમારાથી ઘાયલ થયેલ હું હવે જીવતે રહી શકું તેમ નથી. હું તમને મારું ઠેકાણું બતાવું છું, ત્યાં તમે જજે એથી તમને ઘણું ધન મળશે અને મારી બહેન પણ મળશે. આ ડુંગરાના ડાબા ભાગ ઉપર નદિ કિનારે મારું ઘર છે. એની પશ્ચિમ દિશાએ એક મોટી શિલા છે, તેને તમે દૂર કરજો તે દૂર થતાં તમને નીચે એક ભૂમિગૃહ દેખાશે. તેમાં તમે ઉતરી જજે. ત્યાં મારી સઘળી ધન શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨ ૩૧
SR No.006470
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy