SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ફરી દષ્ટાંત સમજાવે છે–“પંણાવિળa”—ઈત્યાદિ ! અન્વયાર્થ– બ્રાહ્મણ ! ના રૂ-થા રૂ જેમ આ લેકમાં પણ વિશે જથ્વી-ક્ષવાના પક્ષી પાંખ જેની કપાઈ ગઈ છે તેવા પક્ષીની જે દુર્દશા થાય છે-અર્થાત્ પાંખ વગરનું પક્ષી જેમ આકાશમાર્ગે જવામાં સર્વથા અશક્ત બની જાય છે. અને તે કઈ પણ હિંસક પ્રાણીથી પરાભવિત થઈ જાય છે તેમ જ ને મરવવિહીનુર રિવો–મૃત્યવિહીનર નરેન્દ્ર રૂa સંગ્રામમાં સૈનિક વગરના રાજાની જેવી દુર્દશા થાય છે. અર્થાત-યુદ્ધ મેદાનમાં સિનિકે વગરને રાજા શત્રુઓથી તિરસ્કૃત થાય છે. વળી વો વિવારે રાજકપોરે વિન્નરઃ amનિવ જહાજને નાશ થઈ જતાં વધુ ધનવાળા વણિકની જે દુર્દશા થાય છે એ રીતની પુત્રોના અભાવમાં મારી પણ દુર્દશા થશે. અર્થાત હે પુત્રના વિરહજન્ય દુઃખને સહન કરવામાં સર્વથા અસમર્થ છું. ૩૦ છે સુસંમિયા”-ઇત્યાદિ. અન્વયાર્થ–પતિનો આ પ્રકારનાં વચન સાંભળીને બ્રાહ્મણીએ કહ્યું, હે વામિન! તે-તે આપના ઘરમાં સુમે- આ પ્રત્યક્ષ દેખાતા જામ -જામTrદ પંચેન્દ્રિય સુખદ પદાર્થ-સારાં વચ્ચે, સરસ મિષ્ટાન, પુષ્પ ચંદન, નાટક ગીત, તાલ, વેણુ વિણાદિક આ સઘળાં અસંમિચા-સુરંગ્રતા સુખ ખૂબ ખૂબ ભર્યા પડેલ છે. સંહિયા–સંવિnિeતા એ થડા હોય તે વાત બરોબર છે. અથવા અલગ અલગ સ્થાનમાં ભિન્નભિન્ન રૂપમાં રાખેલ છે એ વાત નથી પરંતુ એ સઘળાં એક જ સ્થળે સમુદાયમાં રાખેલ છે. તા-ગણતર એ નિરસ પણ નથી બન્યા. મધુરાદિ રસસંપન્ન છે. અથવા શૃંગારરસને ઉત્તેજવાવાળા છે કહ્યું પણ છે रतिमाल्यालंकारैः, प्रियजनगन्धर्वकामसेवाभिः। उपवनगमनविहारैः, अंगाररसः समुद्भवति ॥ અન્વયાર્થ–મૂવા-મૂતા અલ્પ નહીં પરંતુ પ્રચુર માત્રામાં છે. તા મનુજે મુંslyતાનું જ્ઞાન ગુજાર્ મુમણિ આ શાબ્દાદિક કામગુણેને આપ યથેચ્છ ભેગ. સ્વચ્છ પાણીમાં મિસામ–પશ્ચાત્ત પ્રધાન જમિગાવઃ જ્યારે વૃદ્ધાવસ્થા આવશે ત્યારે આપણે સહું તીર્થકર ગણધારાદિ સેવિત પ્રવજ્યારૂપ મોક્ષમાર્ગનો સ્વીકાર કરી લઈશું. આજથી અને અત્યારથી તેની શું આવશ્યકતા છે? આ દિવસે તે ખાવાપિવાના છે. ભાવાર્થ–પતિને દીક્ષા લેવામાં તત્પર થયેલ જાણીને પત્નીએ કહ્યું કે, હે નાથ ! આ અનુચિત વિચાર શા માટે કરી રહ્યા છે. હજુ તે ખાવા પીવાના દિવસે છે, આપણે ત્યાં કઈ વસ્તુની ખામી છે કે, જેને માટે મુનિ દીક્ષા લેવી પડે ? આપણે ત્યાં ભેગેપગેની મનમાની સામગ્રી પુષ્કળ પ્રમાણમાં ભરી પડી છે, ચાહે તે રીતે એને ઉપભોગ કરે છતાં પણ તે ખૂટે તેમ નથી, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006470
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy