________________
પ્રોજન ફક્ત એટલું જ છે કે, પિતાને બ્રાહ્મણમાં ખપાવતો છતાં હાશીલ એવા બ્રાહ્મણથી સન્માર્ગની પ્રરૂપણું ન બનતાં ઉલટી કુમાર્ગની પ્રરૂપણા થાય છે. પશુ વધને પુષ્ટિ મળે છે. ૧૨
આ ગાથાથી પુત્રએ પિતાની વેદને ભણવાની, બ્રાહ્મણોને જમાડવાની, અને ને ઉત્પન્ન કરે' આ ત્રણ વાત ને પ્રત્યુત્તર આપેલ છે હવે તે ભેગોને ભેગ” આ વાતને ઉત્તર આપે છે. “મિત્ત સુરક્ષા ઈત્યાદિ !
અન્વયાર્થ...હે તાત ! મમ-મમોઃ કામભોગ કે, હમિરાણલ્લામાત્રૌંચઃ જેનાથી જીવને ક્ષણ માત્ર સુખ પ્રાપ્ત થાય છેવળી જેને સેવન કરવાના સમયમાં પણ તેનાથી સ્વલ્પ સુખ મળે છે, પરંતુ પરિણામે સહજાદુહા-- હુવા તેનાથી પલ્યોપમ અને સાગરેપમ કાળ સુધી જીવને નરક નિગોદાદિકનાં દુઃખેને ભોગવવા પડે છે, જે કઈ અહીં એવી આશંકા કરે કે, રાજ્યાથીની માફક અથવા ધાન્યાથીની માફક પ્રકૃણ સુખાર્થીને માટે બહુકાળ વ્યાપિ દુઃખ પણ સ્વીકાર્ય હોય છે. જ્યારે કે, ક્ષણ માત્ર સુખ પણ અત્યધિક હોય તે આવી આશંકાના સમાધાન નિમિત્તે કહે છે કે, એ કામગ નિઝામસુત્રા-નિઝામવા તુચ્છ સુખ આપનાર છે પરંતુ અત્યંત સુખપ્રદ નથી, મહુવા-મહુવા અત્યંત દુઃખ આપનાર છે. નરકની દશ પ્રકારની ક્ષેત્ર વેદનારૂપ અત્યંત દુઃખોને તથા નિગદના જન્મ. મરણ, છેદન, ભેદનના અનંત દુઃખને આપનાર છે. સંસારમોરવાસ વિપક્ષમુલા-સંસારમોક્ષરી વિપક્ષમૂતઃ આથી જ એ રીતે કામગ સંસારથી મુક્ત થવામાં અંતરાય રૂ૫ છે. મળસ્થળ જ્ઞાળી–અનર્થીનાં નિઃ તથા આ લોક અને પરલેક માટે અનર્થોની ખાણ સમાન છે. એનું તાત્પર્ય એ છે કે, એ કામગ કાળ અને પરિમાણની અપેક્ષાએ અલ્પ સુખજનક અને અનંત દુઃખવર્ધક છે. સંસાર પરિભ્રમણનું પ્રધાન રૂપથી એજ કારણ છે તથા આ લોક સંબંધી અને પરલેક સંબંધી સઘળા અનર્થોની એક માત્ર ખાણરૂપ છે. ૧૩
ફરી એ જ વાતને કહે છે –“દિવસે ઈત્યાદિ !
અન્વયાર્થ–ળવત્તા-અનિવૃત્તવઃ જેની વિષય ભોગવવાની તૃષ્ણા નિવૃત્ત થતી નથી એ પુષેિ–પુરુષ પુરૂષ કરો ર તો રિત પમાણે-ટ્ટિ જ પાત્રો પિતરામોના એની પૂર્તિની ચિંતામાં સંતપ્ત રહ્યા કરે છે અને f –રિત્રનનું અહીં તહીં વિષય સુખના લાભને માટે ભટકને રહીને
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૩ ૨૨