________________
ફરી ચક્રવતી નિંદાનનું ફળ ઉદાહરણથી કહે છે-“નાનો લદ્દા”-ઈત્યાદિ અવયા ગા—ચથા જેમ મંગાવસન્નો પદ્મગાવતંત્ર: જળથી ભરેલા કિચડમાં ફસાયેલ નાનો-યજ્ઞઃ હાથી થરું-થરુમ સ્થળ જોવા છતાં પણ તીર નામિસમેન્-સી” નામિસમેતિ કિનારે આવવામાં અસમથ હોય છે. વં-વત્ એજ પ્રમાણે હ્રામમોોયુ વિદ્યા-જામમોત્તેપુūઃ શબ્દાદિક વિષયામાં ગૃદ્ધ બનેલ વયવચમ્ હું ધર્મને જાણવા છતાં પણ મિસ્તુળો માં ન જીવ્યથામો-મિક્ષોઃ મા” મૈં અનુત્રનામઃ સાધુના માર્ગનું અનુસરણુ કરી શકતા નથી.
ભાવા —હાથી જ્યારે કાદવમાં ફસાઈ જાય છે ત્યારે તે કિનારાને જોવા છતાં પશુ ત્યાં પહાંચી શકતા નથી આજ પ્રમાણે હું મુનિ ! હું પણુ ધર્મને જાણવા છતાં પણ કામલેગેામાં આસકત હાવાના કારણે સાધુના માનું અનુસરણ કરી શકતા નથી. ૫૩૦ના
•
હવે મુનિ કામલેાગોની અનિત્યતાનું સ્વરૂપ બતાવે છે “અન્વે’ઇત્યાદિ. અન્વયા —રાજન્ ! જુએ આ જાહો અક્સ્ચેન્-વાજ: અત્યેત્તિ આયુના સમય વીતતા જાય છે. રાફેલો સયંતિ-રાત્રયઃ સ્વરસ્તે રાતા અને દિવસ પણ ઘણા વેગથી જઈ રહેલ છે. દિવસ અને રાત્રીનું વ્યતીત થવુંજ આયુના દળિયાનું ક્ષીણ થવું છે, અન્યત્ર પણ આ પ્રમાણે કહેવામાં આવેલ છે. જેમ
* ક્ષળ-યામ-વિક્ષ માલજીòન, જાન્તિ ગીવિત ર્ત્ઝાનિ विद्वानपि खलु कथमि, गच्छसि निद्रावशं रात्रौ ॥ १ ॥
,,
જ્યારે ક્ષણ યામ, દિવસ અને મહીનાની ગણત્રીથી આયુષ્ય વ્યતીત થતું રહે છે ત્યારે ઘણા અચરજની એ વાત છે કે, વિદ્વાનાને પેાતાની આવી પરિસ્થિ તિમાં પણ નિદ્રા કેમ આવે છે? લાભમાં તે બધાને આનંદ થાયછે. પરંતુ હાસમાં આનંદ કેવા ? ચિંતા થવી જોઇએ કે, મારા આયુષ્યની એક પણ પળ વ્યર્થ ન વીતી જાય. જો તમારૂ આમાં એમ કહેવાનું હાય કે, ભલે આયુષ્ય વીતી જાય, રાત્રી અને દિવસ પણ એમજ નિકળતા જાય આમાં અમને શું પ્રયેાજન છે ? જેનાથી અમારે પ્રયાજન છે એવા કામલેગ તે અમારે આધીન છે. તેા હું રાજન્ ! તમારી એવી માન્યતા ખીલકુલ ભૂલ ભરેલી છે. કેમ કે, લેાગ પણ નિત્યતો નથી જ. જે પ્રમાણે ફળ વગરના વૃક્ષના પક્ષીઓ ત્યાગ કરી દે છે એજ પ્રમાણે ક્ષીણુ પુણ્યવાળા પુરુષના આ ભાગ પણ પ્રાપ્ત થઇને પરીત્યાગ કરી દે છે.
ભાવાભાગેાની પ્રાપ્તિ થવી તે શુભ કર્મોના આધીન છે. જ્યાં સુધી
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
३०७