________________
" यच्च कामसुख लोके, यच्च दिव्यं महत्सुखम् ।
તૃuTયક્ષમુવતે, નાતા પોલીસ વાળામું . ” જે સુખ કામગજનિત હોય છે અને જે દેવકોના મહાન દિવ્ય સુખ તરીકે માનવામાં આવે છે તે બંને સુખ તૃષ્ણા ક્ષયથી થનારા સુખની સામે સોળમી કળા બરોબર પણ નથી.
ભાવાર્થ–મુનિરાજ ચક્રવતીના કથનને ઉત્તર આપતાં કહે છે કે, મહાનુભાવ! શબ્દાદિક મનેણ વિષય એવી વ્યક્તિઓને પ્રિયકર લાગે છે કે, જે આત્મજ્ઞાનથી અજાણ છે. અમારા સંયમ ધનવાળા મુનિજનેને તે તે સર્વથા નિરસ જ છે. આથી જ્ઞાનચક્ષુથી એના સ્વરૂપનું અવલોકન કરો તે આપને પિતાને જ અમારૂં એ સત્ય સાચા સ્વરૂપથી જાણવા મળશે. તૃષ્ણાને. ક્ષય કરનાર સુખ સામે તે એની કેડીની પણ કિંમત નથી. આથી સંસારના આ પ્રપંચને છેડી દઈને ધર્મના શરણમાં આવી જાવ એમાંજ આત્માની ભલાઈ છાશા
ધર્મનું સેવન કરવાથી શું ફળ મળે છે? આ વાતને હવે મુનિરાજ બતાવે છે–“નપિં” ઈત્યાદિ.
અવયાર્થ–નર્િનરેન્દ્ર હે ચકવત! ના ગમના સેવાકાનાણાં મળે ધમાં જ્ઞાતિઃ શ્વવિજ્ઞાતિ સંસારમાં મનુષ્ય જાતિમાં જે કોઈ પણ અધમ-નિકૃષ્ટ જાતિ હોય તે તે ચાંડાલ જાતિ છે. એમાં રહેવાવાળા આપણું બનેની શું દશા હતી એ વાતની શું આપને ખબર નથી ? ત્યાં આપણે બને સદવ વગર વેરા-સંર્વગનર્ચ (ૌ સર્વજનોને માટે એ સમય ધ્ય બનેલ હતા અને એ સ્થિતિમાં સોવાળીવરીય-સ્થાવનિરાજોપુ કરસાવ ચાંડાલને ઘેર રહેતા હતા.
ભાવાર્થ–“ધર્મથી શું ફળ મળે છે. એને મુનિરાજ ચક્રવતીને સમજાવવા ઈચ્છે છે. આથી તેઓ તેને પહેલાની સ્થિતિથી પરિચિત કરે છે. અને કહે છે કે, હે ચક્રવતી શું આપને એ વાતની ખબર નથી કે, સહુથી અધમ જાતિ આ લેકમાં ચાંડાલ જાતિ મનાય છે. હું અને તમે બંને પહેલાં એ જાતિના હતા. ત્યાં આપણે સાથે વાત પણ કરવા કેઈ ઈછતા ન હતા. એ વખતે આપણી એવી દશા હતી કે, લોકે આપણા પડછાયા સુધીની પણ ઘણા કરતા હતા. આવી સ્થિતિમાં રહીને આપણે સમય કાઢેલ છે. જે ૧૮
ત્યાં શું બન્યું હતું તે કહે છે–“તીરે ”—ઈત્યાદિ !
અન્વયાર્થ-ર-ર અને વિચાર તોલે ન ચ સવ્રુક્ષ સ્ત્રોત નુંછજિજ્ઞા सोवागणिवेसणेसु वुच्छामु-पापिकायां तस्याँ जात्याँ सर्वस्य लोकस्य जुगुप्सनीयौ-आवां ચક્ર નિવેષપુ વષિતૌ નિન્દનીય એવા ચાંડાલ જાતિમાં સર્વ લેકેની ધૃણાના પાત્ર બનેલ આપણે બને ચાંડાલના ઘરમાં રહ્યા. તુ પરંતુ હું-€ હવે આ જન્મમાં
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૩૦૧