________________
રમણ પરિવજ્ઞ' ત્યારે મંદિર પર્વતના ઉત્તર ભાગમાં પણ ચતુર્માસ પ્રમાણે વર્ષાકાળની પ્રથમ ક્ષણ-આદ્ય સમય લાગે છે. “કચાળું વૃત્તÒ વાતા વમે સમણ પરિવન” જ્યારે ઉતરાદ્ધમાં-ઉત્તરભાગમાં–વર્ષાકાળ સંબંધી પ્રથમ સમય હોય છે. “તાળ સંધુરી વીવે મંત્રણ ઘવચાર પુરિથમપસ્થિ ” ત્યારે તે કાળમાં કે જે સમયે મંદર પર્વતના ઉત્તરભાગમાં અને દક્ષિણભાગમાં પ્રથમ સમય હોય છે. ત્યારે જંબુદ્વીપ નામક દ્વીપમાં મંદિર પર્વતની પૂર્વ અને પશ્ચિમ દિશામાં “ગળતર પુરેHદમયંતિ વાતા પૂઢ સમા પરિવા અનંતર પુરસ્કૃત સમયમાં વર્ષાકાળ સંબંધી પ્રથમ સમય હોય છે ? વ્યવધાન રહિત સમયનું નામ અનંતર સમય છે અને પુરસ્કૃત સમયનું નામ અવ્યવહિત, આગળના સમયનું નામ પુરસ્કૃત સમય છે. દક્ષિણુદ્ધ વર્ષાની પ્રથમતાની અપેક્ષાએ સમયને અવ્યવહિત કહેવામાં આવેલ છે? એના જવાબમાં પ્રભુ કહે છે-“દંતા, શોચના ! હાં, ૌતમ! આમ જ થાય છે. એટલે કે “જય મંજુરી વીવે વાળ વાસાણં પઢને જમણ દિવસ, તહેવ જ્ઞાવ પરિવજ્ઞરૂ’ જ્યારે જ ખૂલીપ નામક દ્વીપમાં, મંદર પર્વતના દક્ષિણભાગમાં વર્ષાકાળને પ્રથમ સમય હોય છે ત્યારે ઉત્તરભાગમાં પણ વર્ષાકાળને પ્રથમ ભાગ હોય છે અને જ્યારે ઉત્તરભાગમાં વર્ષાકાળને પ્રથમ સમય હોય છે ત્યારે મંદરપર્વતની પૂર્વ અને પશ્ચિમ દિશામાં અનંતર પુરસ્કૃત સમયમાં અવ્યવહિત રૂપથી આગળ આવનારા ભવિષ્યકાળમાં વર્ષાકાળનાં પ્રથમ સમય હોય છે. “કયા મતે ! વંjરી રીતે મંર વચ પુરચિમેળ” હે ભદંત ! જ્યારે જમ્બુદ્વીપ નામક દ્વીપમાં મં દર પર્વતની પૂર્વ દિશામાં “વાલા પઢને સમયે દિવ7 વર્ષાકાળનો પ્રથમ સમય હોય છે. “તવાળું પદાથિમેળ વિ વાવાળું ઢમે સમ વિવારૂ ત્યારે જંબૂઢીપ નામક દ્વીપમાં મંદર પર્વતની પશ્ચિમદિશામાં પણ વર્ષાકાળનો પ્રથમ સમય હોય છે. “કચાળે પરવરિથમેળે વાવાળું પદ સમg' અને જ્યારે પશ્ચિમ દિશામાં વર્ષાકાળને પ્રથમ સમય હોય છે “તયાળ નાવ મંદાણ पब्वयस्स उत्तरदाहिणेणं अगंतरपच्छ कडसमयंसि वासाणं पढमे समए पडिवण्णे भवइ ત્યારે થાવત્ મંદર પર્વતની ઉતર-દક્ષિણદિશામાં અનંતર પશ્ચાસ્કૃત સમયમાં અવ્યવહિત ૩૫થી વ્યતીત થયેલા સમયમાં-વર્ષાકાળને પ્રથમ સમય હોય છે? અહીં જે સમયમાં પશ્ચાત્ કૃતપદ કહેવામાં આવેલ છે તે પૂર્વાપર વિદેહક્ષેત્રના વર્ષાકાળના સમયની અપેક્ષાએ કહેવામાં આવેલ છે એટલે કે અતીત સમયનું નામ જ પશ્ચાદ્ભૂત સમય છે. ત્યાં મંદર પર્વતના દક્ષિણ અને ઉત્તરમાં વર્ષાકાળને શું પ્રથમ સમય હોય છે ? આ પ્રશ્નના જવાબમાં પ્રભુ કહે છે. “હંતા, શોચમ!' આમ જ થાય છે. એટલે કે નવા મેતે હે ગૌતમ! જે પ્રમાણે તમે “હે ભદંત ” વગેરે રૂપમાં પ્રશ્ન કર્યો છે, તે પ્રમાણે જ ત્યાં હોય છે. આમ જ આ સંબંધમાં તમારા પ્રશ્નનો જવાબ છે.
હું નET વમળ શમિત્રાનો મળિગો વાલા” જે પ્રમાણે સમયની સાથે આ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૭૫