SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષાકાળના અભિલાપ કહેવામાં આવેલા છે. ‘તદ્દા આવહિયા વિ માળિયો' તે પ્રમાણે જ આવલિકાની સાથે પણ અભિલાપ કહી લેવા જોઇએ જે આ પ્રમાણે કહેવામાં આવેલ छे. 'जयाणं भंते ! जंबुद्दीवे दीवे दाहिणद्धे वासाणं पढमा आवलिया पडिवज्जइ तयाणं उत्तरद्धे विवासाणं पढमा आवलिया पडिवज्जइ, जयाणं उत्तरद्धे वासाणं पढमा आवलिया पडिवज्जइ तयाणं जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरत्थिमपच्चत्थिमेणं अनंतरपुरक्खडे समयंसि वासा पढमा आवलिया पडिवज्जइ, जयाणं जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरत्थिम पच्चत्थिमेणं अंतर पुरेक्खडसमयंसि वास णं पढमा आवलिया पडिवज्जइ ? हंता, गोयमा ! जयाणं भंते ! जंबुद्दीवे दीवे दाहिणद्वे वासाणं पढमा आवलिया पडिवज्जइ तहेव जाव पडिवज्जइ, जयाणं भंते! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरत्थिमेणं वासाणं पढमा आवलिया पडिवज्ज, जयाणं पच्चत्थिमेणं पढमा आवलिया पडिवज्जइ, तयाणं जंबुद्दीवे दीवे मंरस्स पव्वयस्स उत्तरदाहिणेणं अणंतरपच्छाकडसमयंसि वासाणं पढमा आवलिया पडिवण्णा भवइ દંતા નોચમા !' આ સૂત્રની વ્યાખ્યા સરળ અને સ્પષ્ટ રીતે સમજી લેવાય તેવી છે. એથી સ્વયંમેવ આ સમજવામાં આવી જાય તેમ છે. આ પ્રમાણે આ આલાપ પ્રકાર આવલિકાની સાથે કહેવામાં આવેલા છે. ‘વં બાળવામૂળ ત્રિ, વેળ વિ, માલેળવિકળ વિ' આ જાતના જ આલાપ પ્રકાર વર્ષાકાળના આનપ્રાણુની સાથે, લવની સાથે માસની સાથે અને ઋતુની સાથે પણ કહો લેવા જોઇએ. એજ વાત વૃત્તિ ધ્વનિ નદ્દા સમયમ્સ મિજાવા તા મનિયન્ત્રો' આ સૂત્રપાઠ વડે કહેવામાં આવેલ છે. સમયની સાથે જે પ્રમાણે પહેલાં અભિલાપ કહેવામાં આવેલા છે, તેવા જ અભિલાપ આ બધાની સાથે પણ કહી લેવા જોઇએ, આ અભિલાપના પ્રકાર આવલિકાની સાથે પહેલાં લખવામાં આવેલા છે. વિસ્તારભયથી અમે અહી લખતા નથી. આ પ્રમાણે વર્ષાકાળમાં સમયાક્રિકેાની પ્રતિપત્તિને પ્રકટ કરીને હવે સૂત્રકાર શીતકાળ વગેરેમાં સમયાક્રિકેાની પ્રતિપ્રતિને પ્રકટ કરે છે. આમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવી રીતે પ્રશ્ન કર્યા છે—યાળ અંતે ! નવુરીવે ટીવે મતાળ પઢમે સમર્ ડયજ્ઞરૂ' હે ભદ ́ત ! જંબુદ્રીપ નામક દ્વીપમાં શીતકાળના ચાર માસેાના શું પ્રથમ સમય હાય છે ? એના જવાબમાં પ્રભુ કહે છે—નક્ષેત્ર વાસાનું મિજાવો તહેવ હેમંતાન વિ નિજ્ઞાન વિમાનિયન્ત્રો' હે ગૌતમ ! જે પ્રમાણે વર્ષાકાળના ચાર માસેાના સંબંધમાં અભિલાપ કહેવામાં આવેલા છે તેમજ હેમ'તના ચાર માસેાના સબધમાં ગ્રીષ્મકાળના ચાર માસેાના સમધમાં પશુ અભિલાપ પૂર્વની જેમજ કહી લેવા જોઇએ અને એમનાથી સમ્બદ્ધ એ અભિલાપા જ્ઞાલ ઉત્તરે વિ' યાવત્ ઉત્તરભાગ સુધી કહેવા જોઈ એ. ‘હું પણ તળિ વિ' આ પ્રમાણે એ ત્રણે પણ વર્ષા, હેમંત અને ગ્રીષ્મકાળ પણ કહી લેવા જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ७५
SR No.006456
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy