________________
આંતરદ્વાર-કથન
ગૌતમસ્વામીએ પ્રભુને આમાં એવી રીતે પ્રશ્ન કર્યાં છે-‘નવરત્તમંડ૪૬ નાં અંતે ! નણતમંડરુક્ષ મળવા માહાત્ અંતરે વળત્તે' હે ભદત ! એક નક્ષત્રમ`ડળના ખીજા નક્ષત્રમ`ડળથી એટલે કે એક નક્ષત્ર વિમાનનું ખીજા નક્ષત્ર વિમાનથી-કેટલ વ્યવધાન-અંતર કહેવામાં આવેલું છે ? એના જવાખમાં પ્રભુ કહે છે-નોયમા ! ટ્રો નોયળારૂં વઘુતમંડÆ ચળવઘુત્તમંડÆ ય અવાદા! અંતરે વળતે' એક નક્ષત્ર વિમાનનું ખીજા નક્ષત્ર વિમાનથી વગર વ્યવધાને એ યેાજન જેટલું અંતર છે. તાત્પ` આ પ્રમાણે છે કેઆઠ મડળામાં જે—જે મંડળમાં જેટલા જેટલા નક્ષત્રોના વિમાના છે, તેના અંતરને ખતાવનાર આ સૂત્ર છે. જેમ અભિજિત નક્ષત્રના વિમાનનું અને શ્રવણ નક્ષત્રના વિમાનવું પરસ્પર એ ચેાજન જેટલુ' અતર હાય છે. નક્ષત્ર સંબધી જે સર્વાભ્યતરામ’ડળે છે, તેમનું પરસ્પરમાં સૂચક આ સૂત્ર નથી, જો આવું માનવામાં આવે તે પછી નક્ષત્ર
મંડળાનુ વક્ષ્યમાણુ ચન્દ્રમંડળ સમવતાર સૂત્રની સાથે વિરાધ થઈ જશે. નક્ષત્ર વિમાનાયામાદિ પ્રરૂપણા
આમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવી રીતે પ્રશ્ન કર્યાં છે-નવત્તમંહે ન મંતે ! વડ્યું. આયાનિŌમેળવયં વિયેળ દેવચં યાદત્સ્યેનું પત્ત્તત્તે' હે ભદ ંત ! નક્ષત્રમડળને આયામ અને તેના વિષ્ઠભ કેટલેા છે તેમજ આને પરિક્ષેપ કેટલા છે ? તથા તેની ઊંચાઇ કેટલી છે ? એના જવાબમાં પ્રભુ કહે છે-“નોયમા ! નાથ આયામવિત્વમેળ તં તિમુળા સવિશેનું વિશ્લેવેન' હે ગૌતમ ! નક્ષત્રમંડળના આયામવિષ્કભનું પ્રમાણ એ ગાઉ જેટલુ છે. એના પરિક્ષેપનુ પ્રમાણ એના આયામ—વિષ્કભના પ્રમાણ કરતાં કંઈક વધારે છે. ‘દુનાયં વાદšળ વળત્તે' તેમજ આની ઊંચાઈ એક ગાઉ જેટલી છે. આની મેરુથી અબાધા કેટલી છે ? આવુ કથન-આમાં ગૌતમસ્વામીએ પ્રભુને આ જાતના પ્રશ્ન કર્યાં છે કે નવુદ્દીને ન મંતે ! ટ્વીટે મંÆવચાસવડ્યાણ ગવાહા" સવ્વઅંતરે નવત્તમંડઢે વળો' હે ભદત! આ જમૂદ્રીપ નામક દ્વીપમાં સ્થિત સુમેરુ પર્વતથી સર્વો તરસ મંડળેાની અપેક્ષાએ અભ્યંતરમ ́ડળમાં સ્થિત નક્ષત્રમંડળ કેટલા દૂર પર સ્થિત છે ? આના જવાષમાં પ્રભુ કહે છે-નોયમા ! ચોચાઢીયુંનોચળસ ્સારૂં અદ્રુપ મીત્તે નોયળસર અવાહાÇસઘ્ધમંતરે નવુત્તમકુઝે ન્ત' હે ગૌતમ ! સુમેરુથી ૪૪ હજાર ૮ સા ૨૦ ચેાજન દૂર સર્વાભ્ય ́તર નક્ષત્રમાંડળ છે. આ સબંધમાં સ્પષ્ટીકરણ સૂર્યમંડળાધિકારમાં જે પ્રમાણે કરવામાં આવ્યું છે, તેવું જ અત્રે પણ સમજી લેવુ જોઇએ. વિસ્તારભયથી અત્રે પુનઃ સ્પષ્ટીકરણ કરતા નથી.
સબાહ્ય નક્ષત્રમ'ડળની અખાધા-કથન
આમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવી રીતે પ્રશ્ન કર્યાં છે કે ઊંચુરીવે નં અંતે ! ટ્રાવે
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૬૦