SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્મચરસ રેવફા સવા સંધ્યવાહિ વત્તમં કે પ્ર ” હે ભદંત ! આ જંબુદ્વીપ નામક દ્વીપમાં સ્થિત જે સુમેરુપર્વત છે. તેની કેટલી અબાધાથી એટલે કે તેનાથી કેટલે દૂર સર્વબાહ્ય નક્ષત્રમંડળ-જેનાથી પર અન્ય કઈ બાહા હાય નહિ એવું નક્ષત્રમંડળ-કહેવામાં આવેલ છે? આના જવાબમાં પ્રભુ કહે છે-“જોયા ! પાછી जोयणसहस्साइं तिणि य तीसे जोयणसए अबाहाए सव्व बाहिरए णक्खत्तम डले पण्णत्ते' हे ગૌતમ! સુમેરુ પર્વતથી સર્વબાહ્ય નક્ષત્રમંડળ ૪પ૩૩૦ એજન દૂર કહેવામાં આવેલ છે. અભ્યન્તરાદિ નક્ષત્રમંડળના આયામાદિનું નિરૂપણું– આમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવી રીતે પ્રશ્ન કર્યો છે–“સત્રમંતરેલું મંતે ! વત્તમંહસ્તે રૂચે ચામવિશ્લેમેગે વફર્થ વે નિત્તે હે ભદંત ! સર્વાત્યંતર નક્ષત્રમંડળ કેટલા આયામ અને વિષ્ઠભવાળું કહેવા માં આવેલું છે? તેમજ તેની પરિધિનું પ્રમાણ કેટલું કહેવામાં આવેલું છે? એના જવાબમાં પ્રભુ કહે છે “ોમા નવાવરું जोयणसहस्साई छच्च चत्ताल्ले जोयणसए आयामविक्खंभेणं तिणि य जोयणसहसहस्साई quicત્તરારૂં મૂળનવરું વોકળારૂં વિશેષાદિ રિકવેf guત્ત હે ગૌતમ ! ૯૬૪૦ જન જેટલે એનો આયામવિઝંભ કહેવામાં આવેલ છે અને ૩ લાખ ૧૫ હજાર ૮૯ એજન કરતાં કંઈક અધિક આની પરિધિ કહેવામાં આવેલી છે. આ સંબંધમાં સ્પષ્ટીકરણ જાણવું હોય તે સૂર્યાધિકારમાં કરવામાં આવેલા સ્પષ્ટીકરણને જોઈ લેવું જોઈએ. “Hદવારણાં મંતે ! છત્ત=જેવફર્થે ગાયા વિરમે, પરિ હે વત્ત' હે ભદંત ! સર્વબાહ્ય નક્ષત્રમંડળ આયામ અને નિષ્ક્રભની અપેક્ષાએ કેટલું વિસ્તૃત કહેવામાં આવેલું છે ? અને તેની પરિધિનું પ્રમાણ કેટલું કહેવામાં આવેલ છે? એના જવાબમાં પ્રભુ કહે છે-“જો મા ! ni aોચસચસદણં ઇન્ચ ક નોવાસા આગામવિશ્વમેળે છે ગૌતમ ! સર્વબા હ્ય નક્ષત્રમંડળ આયામ અને વિષ્કભની અપેક્ષાએ ૧ લાખ ૬ સે ૬૦ એજન જેટલું કહેવામાં આવેલું છે અને “તિનિચ કોચ સત્તરस्साई अदारससहस्साई तिम्णिय पण्णरसुत्तरे जोयणसए परिक्खेवेणं' 3 सा५ १८ र ૩ સે ૧૫ પેજન જેટલી પરિધિવાળું કહેવામાં આવેલું છે. મુહૂર્ત ગતિદ્વાર–પ્રરૂપણા આમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવી રીતે પ્રશ્ન કર્યો છે-જયાનું મંતે ! અજય દત્તદમંતામંg૪ ૩વસંક્રમિતા પારં જરૂ' હે ભદંત! જે સમયે નક્ષત્ર સર્વાવ્યંતર મંડળમાં પ્રાપ્ત થઈને તે પિતાની ગતિ ક્રિયા કરે છે. તથા જામે મુત્તે સેવ લેd Tદશરુ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૬૧
SR No.006456
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy