SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ હજાર આઠસો પચાવન ચેાજન જેટલેા અને પરિક્ષેપ છે. હવે સૂત્રકાર અતિદેશનું ચતુર્થાદિ ખાદ્યમ ડળામાં કથન કરતાં કહે છે–વલજી પળે વાળ વિશ્વમાળે પરે આવ સમમા” આ પ્રમાણે પ્રદર્શિત પદ્ધતિ મુજબ અભ્યંતર ચદ્રમંડળ તરફ પ્રયાણુ કરતા ચન્દ્વ તદન'તર મડળથી તદ્દન'તર મડળ તરફ ગતિ કરીને ૭૨૫૧ ચેાજન જેટલી તેમજ ૧ ભાગના કૃત ૭ ભાગોમાંથી એક ચૂર્ણિકારૂપ ભાગના ‘મેને વિશ્ર્વમવુદ્ધિ નિયુદ્ધેમાળે” મંડળ પર વિષ્ફભ વૃદ્ધિને મૂકતા-મૂક ણે ો સીતામાં ગોવળલયાદું રચવુદ્ધિ બિયુદ્ધનાળે ર્’ તેમજ ૨૩૦ ચેાજનની પરિય-પરિક્ષેપની વૃદ્ધિને મૂકતા-‘સવા મંતરમંડનું સંમિત્તા પાર પ' સર્વાભ્યંતરમ ́ડળ ઉપર પ્રાપ્ત થઈને પોતાની ગતિ કરે છે. ૧૩ા મંડળ યામાદિદ્વાર સમાપ્ત મુહૂર્તગતિ કા નિરૂપણ આ પ્રમાણે ૧૩માં સૂત્રનું વ્યાખ્યાન કરીને હવે સૂત્રકાર મુહૂર્ત ગતિની પ્રરૂપણા માટે ૧૪ મા સૂત્રનુ` કથન કરે છે ટીકા-નથાળ અંતે ! પંટ્ સવમંતમારું વર્ણમિત્તા પર ચ' સ્થાટ્રિ ગૌતમસ્વામીએ આ સૂત્ર વડે પ્રભુને એવી રીતે પ્રશ્ન કર્યાં છે કે નયાળ મતેન' હે ભદન્ત ! જ્યારે ' ચન્દ્ર ‘સવ્વમ'તમંડળે સંમિત્તા' સર્વાભ્યંતર મંડળ પર ગમન ક્ષેત્ર પર પહાંચીને ‘વાર પર' ગતિ કરે છે ‘તયાળ મેનેાં મુહુતૅન વરૂપ વતં વચ્છરૂ’ ત્યારે તે એક એક મુહૂર્તમાં કેટલા ક્ષેત્રને પાર્ કરે છે? એના જવાબમાં પ્રભુ કહે છે— 'गोयमा ! पंच जोयणसहस्साइं तेवतार च जोयणाईं सततरिंच चोयाले भागसए गच्छई' હે ગૌતમ ! તે સમયે તે ૪૦૭૩ યાજન અને ૭૭૪૪ ભાગ સુધી જાય છે, ભાગ શબ્દ અવયવવાચી હાય છે તે અત્રે એ ભાગા કયા અવયવી માટે કહેવામાં આવેલા છે ? તે આ શંકાના સમાધાન માટે કહેવામાં આવ્યુ છે કે-મરું તેહિ સમ્મેદ સત્ત નવીદિ છે' સર્વાભ્ય તરમ'ડળને ૧૩૭૨૫ ભાગેામાં વિભક્ત કરીને આ ભાગ ને લેવામાં આવ્યા છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે સર્વાભ્યંતરમંડળની પરિધિ ૩૧૫૦૮૯ ચેાજન જેટલી છે. આમાં ૨૨૧ ના ગુણાકાર કરવા જોઇએ ત્યારે આ મંડળ-પરિધિની રાશિ ૬૯૬૩૪૬૬૯ આટલી થઈ જાય છે. આમાં ૧૩૭૨૫ ના ભાગાકાર કરવાથી ૫૦૭૩ ૩૭૭૪ આટલી ઉપલબ્ધી થાય છે. જો મંડળની પિરિધ ૧૩૭૨૫ વડે વિભક્ત કરવામાં આવે છે. તે તેમાં ૨૨૧ ના ગુણાકાર શા માટે કરવામાં આવેલ છે? તે આને જવામ આ પ્રમાણે છે-ચન્દ્રના મડળ પૂરણકાળ ૬૨ મુહૂ` જેટલા છે. એક મુહૂર્તના જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૫૪
SR No.006456
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy