SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ છે તેમજ દરેક ભાગ ૩૩૦ એજન જેટલો છે. બન્નેને ગ ૧ લાખ ૬ ૯ જન છે ‘તિom ૨ = સચરાડું બારસરણારૂં તિળિ ૨ પારસુત્તરે વોચાસણ વરિલેળ તેમજ આના પરિક્ષેપનું પરિમાણ ૩૧૮૩૧૫ પેજન જેટલું છે. જંબૂઢીપની પરિધિમાં ૬૬૮ પરિધિના પ્રમાણને જોડવાથી પૂર્વોક્ત પરિધિનું પ્રમાણ નીકળી આવે છે. દ્વિતીય સર્વબાહા ચન્દ્રમંડળના સંબંધમાં વિચાર“વાદિજાતાં પુછા' હે ભદત બાહ્યાનન્તર દ્વિતીય ચન્દ્રમંડળના આયામવિષ્ક કેટલા છે? અને આને પરિક્ષેપ કેટલું છે ? એ પ્રશ્નના જવાબમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે-“જયમા ! છ લોચાસણં વંચાત્તાતી જવા પાષ્ટ્રિ મા કોનટ્સ ઇનસદિમાગ ૨ સત્તા છેલ્લા છ ગુowયામા ગાયામવિએi' હે ગૌતમ! ૧૦૦૫૮૭ જનને તેમજ એક ભાગના ૭ ભાગમાંથી ૬ ભાગને દ્વિતીય ચંદ્રમંડળને આયામ-વિઝંભ છે. તેમજ “તિછિળ નોવાસસહસ્તારૂં માતા સરસારું હારીજું જોવાવું ઘર ૩૧૮૦૮૫ જન જેટલે આને પરિક્ષેપ છે. એનું જે આયામ અને વિષ્કભનું પ્રમાણ કહેવામાં આવેલું છે તે પૂર્વમંડળ રાશિમાંથી ૭૨ જન તેમજ એકષષ્ટિ ભાગને ૭ માંથી વિભક્ત કરીને એક ભાગ જેટલું કામ કરીને કહેવામાં આવેલું છે. આ વિષયનું પ્રતિપાદન અમે સૂર્ય નિરૂપણના અધિકારમાં કરેલું છે એથી જિજ્ઞાસુ મહાનુભાવે ત્યાંથી જ જાણવા પ્રયત્ન કરે. ગ્રન્થ વિસ્તારભયથી અહીં પુનઃ તેની સ્પષ્ટતા કરવામાં આવતી નથી. તેમજ સર્વબાહ્ય દ્વિતીયમંડળની પરિધિમાંથી ૨૩૦ કરતાં કંઈક વધારે જનને ઘટાડવાથી પૂર્વોક્ત પ્રમાણુ પરિક્ષેપનું નીકળી આવે છે, તૃતીય સર્વબાહ્ય ચ દ્રમંડળનું કથન જ્ઞાહિતદરે ને અંતે ! વંનંદ પૂનત્તે’ હે ભદંત ! સર્વબાહા જે તૃતીયમંડળ છે તેના આયામ અને વિષ્ક કેટલા છે અને આને પરિક્ષેપ કેટલે છે? એના જવાબમાં પ્રભુ કહે છે-“ચના!” હે ગૌતમ! “g જોગળાચરણં વંશ જ જવરઘુત્તર કોયાણg' અને એક લાખ પાંચ ચૌદ જન તેમજ “gવાં જ જટ્રિમાણ નોre” એક જનના ૬૧ ભાગોમાંથી ૧૯ ભાગો “ટ્રિમા જ સત્ત છેલ્લા વંશ બચામાં ગામવિક્રમે અને એક ભાગના સાત ભાગમાંથી ૫ ચૂર્ણિકા આટલું એના આયામ-વિષ્કલનું પ્રમાણ છે. આ પ્રમાણે આ સંખ્યા ૧૦૦૫૧૪ અંકમાં લખી શકાય છે. તેમજ “તિળિ વોયખાવા સરકારૂં ગવ પાપને કોથળસર રિલેળ જો’ આ તૃતીય બાહ્ય ચન્દ્રમંડળને ૩૧૭૮૫૫ ત્રણ લાખ સત્તર જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૫૩
SR No.006456
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy