________________
હવ ગૌતમસ્વામી દ્વિતીય સર્વબાહ્ય ચન્દ્રમંડળનું અંતર જાણવા માટે પ્રભુને પ્રશ્ન ३२ छ-'जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स केवइयाए अबाहाए बाहिराणंतरे चंदमडले पण्णते'
ભદંત ! આ જંબુદ્વિપ નામક દ્વીપમાં સ્થિત મંદર પર્વતથી દ્વિતીય સર્વબાહ્ય ચન્દ્રમંડળ કેટલે દૂર છે? એના જવાબમાં પ્રભુ કહે છે-“ોગમા! પત્રી ગોળસત્તારૂં રોળિ તેલના નોન હે ગૌતમ! સુમેરુપર્વતથી દ્વિતીય સર્વબાહ્ય ચન્દ્રમંડળ ૪પર૯૩ ચજન તેમજ “Tળતીર ૨ જટ્રિમાણ વોચ' એક એજનના ૬૧ ભાગમાંથી ૩૫ ભાગ પ્રમાણ દૂર છે આમાં “graક્રિમા ૨ સત્તરનિજિ ળિયામાd' ૬૧ મા ભાગને ૭ સાથે વિભક્ત કરીને તેના ત્રણ ભાગને આ દૂરીમાં જોડી દેવા જોઈએ. આ પ્રમાણે ૪૫૨૩ એજન તેમજ એક ભાગના ૭ ભાગોમાંથી ૪ ભાગ પ્રમાણુ અંતર છે
દ્વિતીય ચંદ્રમંડળ અંતર વિચાર સમાપ્ત. 'जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स केवइयाए अबाहाए बाहिरतच्चे चंदमंडले पण्ण ते' ગૌતમસ્વામીએ પ્રભુએ આ જાતને પ્રશ્ન કર્યો છે કે હે ભદંત ! આ જંબુદ્વીપ નામક દ્વિીપમાં સ્થિત જે સુમેરુપર્વત છે તેનાથી તૃતીય સર્વબાહ્ય ચન્દ્રમંડળ કેટલે દૂર આવેલ છે?
એના જવાબમાં પ્રભુ કહે છે-“મા! Tયાત્રીરં ગોચન સદા સોનિ ચ સતાવોને जोयणसए णवय एगसद्विभाए जोयणरस एगसद्विभागं च सत्तहा छेत्ता छ चुण्णियाभाए ગવEIણ વાદરા તળે ચંદ્મ પુર હે ગૌતમ! મંદર પર્વતથી તૃતીય સર્વબાહ્યમંડળ ૪૫૨૫૭ જન દૂર છે. તેમજ ૬૧ ભાગમાંના એક ભાગને ૭ થી વિભાજિત કરીને તેના ૬ ભાગ પ્રમાણ છે. આવું છુ vi૩વા વિસમાળે વિષમળે કે તરાર્થના मंडलाओ तयणंतरे में डले स कममाणे २ छत्तीस २ जोयणाइं पणवीस च एगसद्रिभागेच सत्तहा छेता चतारि चुणियाभाए एगमेगे मंडले अबाहाए बुद्धिं णिबुद्धेमाणे २' से त्रण સર્વબાહ્યમંડળમાં પ્રદર્શિત પદ્ધતિ મુજબ પ્રતિ અહોરાત એક-એક મંડળને અભિવદ્વિત કરતે ચન્દ્ર તદનંતરમંડળથી વિવક્ષિત પૂર્વમંડળથી વિવક્ષિત ઉત્તરમંડળની સન્મુખ મંડળને કરીને ૩૬ યોજનેની તેમજ એક યોજન ૬૧ ભાગમાંથી ૨૫ ભાગ તેમજ ૬૧ ભાગમાંથી કઈ એક ભાગને ૭થી વિભક્ત કરીને તેને ૪ ભાગ પ્રમાણ જેટલી એકએક મંડળમાં દરી જેટલી વૃદ્ધિને છેડીને “સદવરમંતર મંઢે ૩વસંક્રમિતા વારં વારુ સર્વાત્યંતરમાં પહોંચીને પોતાની ગતિ કરે છે. સૂ૦ ૧રા
અબાધાદ્વાર સમાંત
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૫૦