________________
સવમ્યન્તરમન્ડલ કે આયામાદિ કા નિરૂપણ
સર્વાત્યંતરાદિમંડલાયામાદિદ્વાર કથન'सव्वन्भतरेणं भंते ! चंदमंडले केवइयं आयामविक्खंभेणं केवइयं परिक्खेवेणं पण ते इ.
ટીકાથ–આ સૂત્ર વડે ગૌતમસ્વામીએ પ્રભુને એવી રીતે પ્રશ્ન કર્યો છે કે “સદા દમંતi મેતે ! વંનંદ' હે ભદંત ! જે સર્વાત્યંતર ચન્દ્રમંડળ છે તે લંબાઈ તેમજ પહોળાઈમાં કેટલા પ્રમાણવાળે છે તેમજ આને પરિક્ષેપ-એટલે કે આની પરિધિ–કેટલી છે? એના જવાબમાં પ્રભુ કહે છે-“જો મા ! વાર્ ગોયાણક્ષારૂં પતા વોયઘણ' હે ગૌતમ ! સર્વાવ્યંતર જે ચન્દ્રમંડળ છે તે ૯૯૬૪૦ એજન જેટલી શાળામ વિમેf quત્તે લંબાઈ તેમજ પહેલાઈવાળો છે, તેમજ “તિ િર કોચાણક્સરસારું पण्णरस जोयणसहस्साई अउणाण उइं च जोयणाई किं चि विसेसाहिए परिक्खेवेणं पण्णते' ૩૧૫૦૮૯ જન કરતાં કંઈક અધિક પરિધિવાળે છે. જે અહીં એવી આશંકા કરવામાં આવે કે જ્યારે ૯૯૬૪૦ એજન જેટલે આને આયામ અને વિશ્કેલ છે તે પરિધિનું આટલું પ્રમાણ કેવી રીતે સંભવી શકે? એના સમાધાનના નિમિતે સૂર્યમંડળમાં કથિતયુક્તિ અનુશીલનીય છે.
વિસ્તારભયથી અમે અહીં તે ફરી સ્પષ્ટ કરતા નથી. પ્રથમ સર્વવ્યંતર ચન્દ્રમંડળના આયામાદિને વિસ્તાર સમાપ્ત.
દ્વિતીય સભ્યતર ચંદ્રમંડળના આયામાદિ વિશે વિચાર
ગરમંતા બંતરે સા વેર પુછા' હે ભદંત ! સર્વાત્યંતર ચંદ્રમંડળ પછી જે દ્વિતીય ચંદ્રમંડળ છે. તે આયામ અને વિષ્કભની અપેક્ષાએ કેટલા પ્રમાણવાળે છે તેમજ આની પરિધિનું પ્રમાણ કેટલું છે ? એના જવાબમાં પ્રભુ કહે છે-“જોયા! જવળ છું જોવા સરસોડું સત્તર વાસુતરે ગોઠાસર હે ગૌતમ ! ૯૯૭૧૨ એજનના “gTTTT me મારે કોળ' અને એક એજનના ૬૧ ભાગમાંથી ૫૧ ભાગ પ્રમાણના તેમજ 'एगसट्ठिभागं च सतहा छिता एगं चुण्णियामागं आयामविक्संभेण' ६१ मागोमांधी કેઇ એક ભાગના કરવામાં આવેલા ૭ કકડાઓમાંથી એક કકડા જેટલા પ્રમાણને દ્વિતીય ચંદ્રમંડળને આયામ-વિઝંભ છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે એક તરફ ચન્દ્ર દ્વિતીય ચન્દ્રમંડળ પર સંક્રમણ કરતા-કરતે ૩૬ યજનને તેમજ ૧ ભાગના વિભક્ત કરવામાં આવેલા ૭ ભાગોમાંથી ૪ ભાગેને છોડીને સંક્રમણ કરે છે. બીજી બાજુ બીજે ચન્દ્ર પણ આટલા જ પ્રમાણમાં ભેજનેને મૂકીને સંક્રમણ કરે છે. બન્નેને વેગ ૭૨૩ એજન જેટલો તેમજ એક ષષ્ઠિ ભાગોમાં ગૃહીત એક ભાગના કૃત ૭ ભાગોમાંથી એક ભાગ છે જે દ્વિતીય ચન્દ્રમંડળમાં આયામ વિષ્કભના વિચારમાં પ્રથમ મંડળની અપેક્ષાએ અહિ,
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૫૧