SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર વિરૂથણ ગવાહ શરમંતરતળે ચંદરું ' હે ભદંત ! જંબુદ્વીપ નામક દ્વીપમાં સ્થિત જે સુમેરુ પર્વત છે તેનાથી કેટલે દૂર અત્યંતર તૃતીય ચંદ્રમંડળ કહેવામાં આવેલ છે? એના જવાબમાં પ્રભુ કહે છે-“જો મા વોચાસ્ટી કોથળસંસારું ટૂચ વાળ૩ ઘાવ ૨ ટ્રિમાણ વોચાસ્પ’ હે ગૌતમ ! સુમેરુપર્વતથી તૃતીય અત્યંતર ચન્દ્રમંડલ ૪૪૮૯૨ જન જેટલું દૂર છે તેમજ “પ્રાદિમા સત્તા છેar ગુનિયા મા એક એજનના ૬૧ મા ભાગને ૭થી વિભક્ત કરીને તેના એક ચૂર્ણિકા ભાગ પ્રમાણ વધારે દૂર છે. તાત્પર્ય આમ છે કે દ્વિતીયમંડળ સંબંધી રાશિમાં ૩૬ જન ૨૪ તેમજ એક એજનના ૬૧ મા ભાગમાંથી એક ભાગ પ્રક્ષિપ્ત કરવાથી આ તૃતીય આત્યંતર ચંદ્રમંડળનું પરિણામ નીકળી આવે છે હવે ચતુર્ણાદિમંડળમાં પ્રમાણ શું છે એ વાતને સૂત્રકાર અતિદેશ વાક્ય દ્વારા २५ट ४२ -'एवं खलु एएणं उवाएणं णिक्खममाणे चंदे तयाणंतराओ मंडलाओ तयाणंतरं મંડરું સંમત” એજ પૂર્વોક્ત રીતિ મુજબ મંડલત્રયમાં પ્રદશિત પદ્ધતિ મુજબ અહોરાત્રમાં એક–એક મડલના પરિત્યાગથી લવણસમુદ્રની તરફ મંડળ કરતે ચંદ્ર વિવક્ષિત પૂર્વમંડળથી વિવક્ષિત આગળના મંડળ પર સંક્રમણ કરતે કરતે “છતાં ૨ जोयणाई पणवीस च एगसद्विभाए जोयणस्स एगसद्विभागं च सत्तहा छत्ता चत्तारि चुणिया મા મે મંજે અવારા વૃદ્ધિ મમિવાળે ૨ ૨૬ જન તેમજ ૬૧ મા ભાગને ૭ થી વિભક્ત કરીને તેને ૪ ચૂર્ણિકા ભાગ પ્રમાણ એક–એક મંડળમાં દરીની વૃદ્ધિ કરતો રહે છે. આ પ્રમાણે દરીની વૃદ્ધિ કરતા તે ચન્દ્ર “સંધ્યવાહિ મારું કવનં#મિત્તા વારં વારુ સર્વબાહ્યમંડળ ઉપર પ્રાપ્ત થઈને ગતિ કરે છે. આ પ્રમાણે આ દૂરનું પ્રમાણે એક મંડળથી બીજા મંડળ સુધી પૂર્વાનુમૂવી દ્વારા પ્રકટ કરવામાં આવેલું છે. હવે સૂત્રકાર પશ્ચાનુપૂવી પણ પૂર્વાનુપૂર્વીની જેમ વ્યાખ્યાનમાં કહેવામાં આવેલી છે. એ અભિપ્રાયને લઈને જ પશ્ચાનુપૂવી મુજબ એક મંડળથી બીજુ મંડળ કેટલે દર છે. એ વાતને ગૌતમસ્વામી “જુદીરે તીરે મંજસ પદવાર વચાણ વહાણ દવવાણિજે મંટ પઇ” આ સૂત્ર વડે પૂછી રહ્યા છે. હે ભદંત ! આ જંબદ્વીપ નામક દ્વીપમાં સ્થિત મેરુપર્વતથી સર્વબાહ્યચંદ્રમંડળ કેટલે દૂર છે ? એના જવાબમાં પ્રભુ કહે छ-'गोयमा ! पणयालीस जोयणसहस्साइं तिण्णि य तीसे जोयणसए अबाहाए सवबाहिरं સંબંs yvor હે ગૌતમ! મેરુપર્વતથી સર્વબાહ્ય ચન્દ્રમંડળમાં ૪૫૩૩૦ એજન દુર કહેવામાં આવેલ છે. આ આટલું દૂરનું અંતર કેવી રીતે આવે છે આ વાત સર્વબાહ્ય સૂર્યમંડળના પ્રકરણમાંથી જાણી લેવી જોઈએ. વિસ્તારભયથી અમે તેને અહીં પ્રકટ કરતા નથી. જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૪૯
SR No.006456
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy