SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમાદિમંડલ કી અબાધા કા નિરૂપણ હવે મદર પર્વતને આશ્રિત કરીને પ્રથમાદિ મંડળ અબાધાદિકારનું કથન કરવા માટે સૂત્રકાર ૧૨ મા સૂત્રનું કથન કરે છે. 'जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स केवइयाए अबाहाए' इत्यादि ટીકાર્થ–ગૌતમસ્વામીએ અત્રે એવી રીતે પ્રશ્ન કર્યો છે કે-“વંગુદીરે તીરે મરણ વટવર હે ભદંત ! જંબુદ્વીપ નામક દ્વીપમાં સર્વ દ્વીપ મધ્યગત જંબુદ્વીપમાં સ્થિત જે સુમેરુપર્વત છે તેનાથી “વફા લવાહા” કેટલે દૂર “નવદમંતરે ચંદ્રમંg gum' સર્વા ત્યંતર ચન્દ્રમંડળ કહેવામાં આવેલ છે? એના જવાબમાં પ્રભુ કહે છે– “રોચમા! વોરાસ્ત્રીસં લોચાસહસ્સારું બય તી નોનસ,” હે ગૌતમ! સુમેરુપર્વતથી સર્વાયંતર ચંદ્રમંડળ ૪૪૮૩૦ એજન જેટલે દૂર આવેલું છે. “નંગુદી રીવે મંત્રસ્ત વરસ વાઘ વાઘ શરમંતરતરે ચંમર વન ગૌતમસ્વામીએ આ સૂત્ર વડે આ જાતને પ્રશ્ન કર્યો છે કે હે ભદંત! આ જંબુદ્વીપ નામક દ્વીપમાં સ્થિત જે સુમેરુ પર્વત છે તેનાથી કેટલે દૂર અત્યંતરાતર દ્વિતીય ચન્દ્રમંડળ કહેવામાં આવેલ છે? એના જવાબમાં પ્રભુ डे छे–'गोयमा ! चोयालीस जोयणसहस्साई अट्ठय छप्पण्णे जोयणसए पणवीस च एगसद्विभाए जोयणस्स, जोयणस्स एगसद्विभागं च सत्तहा छेता चत्तारि चुणिया भागे अबा તથા રમંતરાળાંતરે ચંદ્રમંs goળ હે ગૌતમ ! સુમેરુપર્વતથી અભ્યન્તરાનન્તર દ્વિતીય ચંદ્રમંડળ ૪૪૮૫૬ યોજન જેટલે દર કહેવામાં આવેલ છે. તેમજ એજનના ૬૧ મા ભાગને ૭ વડે વિભક્ત કરીને તેને ૪ ભાગ પ્રમાણ દૂરમાં જોડવા જોઈએ. ત્યારે દ્વિતીય ચંદ્રમંડળના અંતરનું સંપૂર્ણ પ્રમાણ આવે છે તાત્પર્ય આ પ્રમાણે છે કે પૂર્વોકત અત્યંતરમંડળગત રાશિમાં મંડલાન્તર ક્ષેત્ર અને વિખંભની રાશિને પ્રક્ષિપ્ત કરવાથી આ અંતરનું પ્રમાણ નીકળી આવે છે. તે આ પ્રમાણે છે-૪૪૮૨૦ પૂર્વમંડળ જનની રાશિ છે. આ રાશિમાં મંડલાન્તર ક્ષેત્રનાં જન ૩૫ ને તેમજ અન્તર સંબંધી ભાગોને તેમજ મંડળ વિષ્ઠભ સંબંધી | ભાગોને પરસ્પરમાં જોડવાથી ૮૬ આવે છે. આમાં ૬૧ નો ભાગાકાર કરવાથી વજન આવે છે. ઉપરોક્ત સંખ્યામાં ૩૫ પ્રક્ષિપ્ત કરવાથી ૩૬ જન થાય છે. શેષ + અને ચાર ચૂર્ણિકા ભાગ અવશિષ્ટ રહે છે. સર્વાવ્યંતર તૃતીયમંડળનું કથન આમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવી રીતે પ્રશ્ન કર્યો છે-“વંગુઠ્ઠી કી મંા ઘર જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ४८
SR No.006456
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy