________________
જ જટ્રિમાણ વધાર' હે ગૌતમ! ૩૫, ૩૫ પેજનના તથા એક એજનના ૬૧ ભાગોમાંથી ૩૫ ભાગ પ્રમાણુ અંતર કહેવામાં આવેલ છે. આ પ્રમાણે ૩પ યે જનનું અંતર વાચ્ય થઈ જાય છે. આમાં આટલું બીજું સંશોધન કરી લેવું જોઈએ કે “g 3
ટ્રિમા સત્તા છેત્તા ચત્તાર ના માને ૬૧ ભાગોમાંથી એક ભાગના ૭૬ કકડાઓ કરવા અને તેમાંથી ૪ ભાગ લેવા. આ પ્રમાણે ! આટલું વધારે અંતરમાં પ્રક્ષિપ્ત કરી દેવું. આમ “મંદઝરત મંદાર અવાહ અંતરે પત્તે’ એક ચંદ્રમંડળનું બીજા ચન્દ્રમંડળથી અંતર કથન સ્પષ્ટ થઈ જાય છે. આને સમુદિતાર્થ આ પ્રમાણે થઈ જાય છે કે એક ચંદ્રમંડળને બીજા ચંદ્રમંડળથી ૩૫ જનન અને ૬ જિન ભાગમાંથી ૧ ભાગના ૭ ભાગે કરવાથી ૪ ભાગ પ્રમાણ અંતર છે.
તૃતીયમંડળાન્તરદ્વાર કથન સમાપ્ત
ચતુર્થમંડળ આયામરિદ્વાર કથન આમાં ગૌતસ્વામીએ પ્રભુને આ જાતને પ્રશ્ન કર્યો છે કે જે મંતે ! વરુ ગામવિદ્યુમેળ જેવા રાવે વર્થ વાળ વન હે ભદંત ! ચન્દ્રમંડળ આયામ અને વિખંભની અપેક્ષાએ કેટલું લાંબો અને પહેળે છે? અને આને પરિક્ષેપ કેટલો છે? તેમજ આની ઊંચાઇ કેટલી છે? પ્રશ્ન કર્તાને ભાવ આ પ્રમાણે છે કે ચન્દ્ર મંડળને આયામ કેટલા છે, વિસ્તાર કેટલો છે, આની પરિધિ કેટલી છે, અને ઊંચાઈમાં આ કેટલો ઊંચે છે? એના જવાબમાં પ્રભુ કહે છે-“જો મા છgvi mરિમાણ जोयणस्स आयामविखंभेणं तं तिगुणं सविसेस परिक्खेवेणं अट्ठावीस च एगसदिभाए કોચારણ વાળ” હે ગૌતમ ! એક એજનના ૬૧ ભાગે કરવાથી જે તેના એક-એક ભાગ પ્રમાણ આવે છે, તેટલા ૫૬ ભાગ પ્રમાણ એને આયામ અને વિસ્તાર છે. “ તિi વિષે પરિવે” એ ૫૬ ભાગોને ત્રણગણા કરવાથી જે પ્રમાણ આવે છે, તે પ્રમાણ કરતાં કંઈક વધારે પ્રમાણ જેટલી આની પરિધિ છે. ગણિતની પ્રક્રિયા મુજબ આ પ્રમાણે બે જન અને એક જનના ૬૧ ભાગમાંથી કંઈક વધારે પપ ભાગે થાય છે. “ટ્રાવીનં જ પાટ્રિમાણ વોયસ રહળ’ તેમજ આની ઊંચાઈ ૪ ભાગ પ્રમાણ છે. એટલે કે એક જનના કૃત ૬ ભાગમાં ૨૮ ભાગ પ્રમાણ છે.
ચતુર્થ આયામા દિદ્વાર સમાપ્ત સૂ૦ ૧
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૪૭