________________
સિદ્ઘિ નિ જòતિ હે ગૌતમ ! તેઓ ઉદ્ધક્ષેત્રમાં પણ ગમન કરે છે, અધ ક્ષેત્રમાં પણ ગમન કરે છે અને તિર્ય ક્ષેત્રમાં પણ ગમન કરે છે. ક્ષેત્રમાં ઉર્ધ્વતા, અધસ્તા અને તિર્યકતા એજનના ૬૧ ભાગમાંથી ૨૪ ભાગ પ્રમાણે ઉભેંધની અપેક્ષાઓ હોય છે. “મ' આ ક્રિયા વિશેષ રૂપ છે અને ક્રિયા અધિક સમયવાળી થાય છે. એથી તે ત્રિકાલ સંપાદ્યા હોય છે. આ કારણથી ગૌતમસ્વામીએ પ્રભુને આ જાતને પ્રશ્ન કર્યો છે– “સં મંતે ! મારૂં છંતિ, મત્તે રતિ, વાવાળે તિ” હે ભદત ! તે ક્ષેત્ર પર તે સૂર્યો ષષ્ટિ મુહૂર્ત પ્રમાણવાળા સૂર્યમંડળ સંક્રમણકાળના પ્રારંભમાં ચાલે છે. અથવા મધ્યમાં ચાલે છે? અથવા અન્તમાં ચાલે છે? એના જવાબમાં પ્રભુ કહે છે–હે મૈતમ ! તે સૂર્યો તે કાળના પ્રારંભમાં પણ તે ક્ષેત્ર ઉપર ચાલે છે મધ્યમાં પણ તે ક્ષેત્ર ઉપર ચાલે છે અને અંતમાં પણ તે ક્ષેત્ર ઉપર ચાલે છે,
હિં મંતે ! જિં વિસર્ચ $તિ, ગવ તિ” હે ભદંત ! તે સૂર્યો સ્વવિષય ચિત ક્ષેત્ર ઉપર ચાલે છે અથવા સ્વાનુચિત ક્ષેત્ર ઉપર ચાલે છે? એના જવાબમાં પ્રભુ કહે છે–ચમા ! સવિસર્ચ $તિ ળો વરચે છંતિ” હે ગૌતમ ! તેઓ સ્વવિષય ક્ષેત્ર ઉપર ચાલે છે, અવિશય ક્ષેત્ર ઉપર ચાલતા નથી. એટલે કે જે ક્ષેત્ર સ્પષ્ટ અવગાઢ તેમજ નિરંતરાવગાઢ હોય છે, તે જ ક્ષેત્ર એમને સ્વવિષય હોય છે અને એનાથી ભિન્ન અસ્કૃષ્ટ અનવગઢ તેમજ પરંપરાવગાઢરૂપ છે, તેની ઉપર એએ ચાલતા નથી. કેમકે એવા ગમન માટે અગ્ય હોય છે તે મંતે! ગિggવ છંતિ, અનુપુરિ જòત્તિ” હે ભદંત ! એ બને સૂર્યો આનુ પૂવથી-કમપૂર્વક–આસન-નિકટભૂત થયેલા ક્ષેત્ર ઉપર ચાલે છે અથવા અક્રમપૂર્વક નિકટભૂત નહિ થયેલા ક્ષેત્ર ઉપર ચાલે છે? અહીં સૂત્રમાં ગાળદિય’ આ દ્વિતીયા વિભક્તિ તૃતીયા વિભક્તિના રૂપમાં પરિણત કરી લેવી જોઈએ, એના જવાબમાં પ્રભુ કહે છે-“જો મા ! સાજુપુર છરિ ના કુર્દિવ $તિ” હે ગૌતમ ! એ બને સૂર્યો આનુપૂવથી આસન્ન થયેલા ક્ષેત્ર ઉપર જ ચાલે છે, અનાનુપૂર્વીથી અનાસન ક્ષેત્ર ઉપર ચાલતા નથી. જે આ પ્રમાણે થવા માંડે તે લેકપ્રસિદ્ધ વ્યવસ્થામાં હાનિ થવાની સ્થિતિ ઉત્પન્ન થાય છે. “તેં મને ! પ્રિવિસિં દર
ત્તિ' હે ભદંત ! એ બને સૂર્યો શું એક દિશામાં-એક દિશાવિષયક ક્ષેત્રમાં ચાલે છે અથવા યાવત છદિશા વિષયક ક્ષેત્રમાં ચાલે છે? એના જવાબમાં પ્રભુ કહે છે–ચમ! નિશar
દિ િહે ગૌતમ! એ બને સૂર્યો નિયમપૂર્વક ૬ દિશાવિષયક ક્ષેત્રમાં ચાલે છે. પૂર્વાદિ દિશાઓમાં તેમજ તિર્યફ વગેરે દિશાઓમાં ઉદિત સૂર્ય ફુટ રૂપમાં ચાલતે જોવા મળે છે. તેમજ ઉર્વ દિશા, અધે દિશામાં સૂર્યનું ગમન જેવું હોય છે તેવું તે અમોએ પહેલા પ્રકટ કરેલું છે. આ પ્રમાણે “ચાવત થી ગ્રાહ્ય પ્રકરણ અને સમાપ્ત થયું છે. “gવં
મારિ આ પ્રમાણે ગમનસૂત્રમાં પ્રદર્શિત પ્રકાર મુજબ એ બને સૂર્યો ઈષરૂપમાં સ્થલતર વસ્તુને પ્રકાશિત કરે છે. જેથી તે વસ્તુ જોવામાં આવે છે. એજ વિષયને સત્ર
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
૩૬