SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ Tછંતિ! જોમ ! નાનાં છિિણ જતિ આ પાઠની વ્યાખ્યા આ પ્રમાણે છે. ગમ્યમાન ક્ષેત્રમાં જે તે સૂર્યો સંચરણ કરે છે તે શું તે ક્ષેત્રને સ્પશને તે સંચરણ કરે છે. અથવા અપૃષ્ટ થઈને સંચરણ કરે છે? જે પ્રમાણે કોઈ વ્યક્તિ જ્યારે પિતાના મકાન વગેરેમાં સંચરણ કરે છે તે તેના કેટલાક પ્રદેશને સ્પર્શ કરે છે અને ઉંબરા વગેરે કેટલાક પ્રદેશોને સ્પર્શ કરતું નથી એના જવાબમાં પ્રભુશ્રી કહે છે. હે ગૌતમ ! તે ગમ્યમાન ક્ષેત્રને સ્પર્શતા ચાલે છે, સ્પર્શ કર્યા વગર ચાલતા નથી. જે ગમ્યમાન ક્ષેત્રને એઓ સ્પર્શ કરતાં ચાલે છે તે ક્ષેત્ર એગાઢ-સૂર્યબિંબ વડે આશ્રયીકૃત હોય છે અથવા અનવગાઢઆશ્રયકૃત હોતા નથી–અનધિષ્ઠિત હોય છે? એ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે હું ગૌતમ ! તે સૂર્યો અવગાઢ ક્ષેત્ર પર જ ચાલે છે, અનવગાઢ ક્ષેત્ર પર ચાલતા નથી. કેમકે આશ્રિત ક્ષેત્રને જ ત્યાગ સંભવે છે. અનાશ્રિત ક્ષેત્રને નહિ. “તેં મંતે! જિં ગરજે ના જર્જરિ પરંપરા છંતિ' હે ભદંત ! તે સૂર્યો વડે જે ક્ષેત્ર અવગાઢ હોય છે, કે જેના પર એ સૂર્યો ચાલે છે–તે અનંતરાવગાઢ-કઈ પણ જાતના વ્યવધાનથી અવ્યવહિત હોય છે. અથવા વ્યવધાનથી વ્યવહિત હોય છે ? એના જવાબમાં પ્રભુ કહે છે હે ગૌતમ ! તે ક્ષેત્ર વ્યવધાન વગરનું હોય છે. વ્યવધાન સહિત થતું નથી. તાત્પર્ય આ પ્રમાણે છે કે જે આકાશખંડમાં જે સૂર્યમંડલાવયવ અવ્યવધાનથી અવગાઢ છે તે સમંડલાવયવ તેજ આકાશ ખંડમાં ચાલે છે. અવર મંડલાવગાઢ આકાશખંડમાં ચાલતે નથી. કેમકે વ્યવડિત હેવાથી તેમાં પરંપરાગાઢતા આવે છે. અનંતરાવગાઢ ક્ષેત્ર સક્ષમ પણ હોય છે, અને બાદર પણ હોય છે. એથી ગૌતસ્વામીએ પ્રભુને આવી રીતે પ્રરન કર્યો છે કે હં મરે ! દિ ગgછંતિ વારં વારિ ’ હે ભદંત ! તે અણુરૂપ અનંતરાવગાઢ ક્ષેત્ર પર ચાલે છે અથવા બાદર રૂપ અનંતરાવગાઢ ક્ષેત્ર પર ચાલે છે? એના જવાબમાં પ્રભુ કહે છે-“મા કનું નિધૃતિ, વાચા વિ છંતિ હે ગૌતમ ! તે આગુરૂપ અનંતરાવગાઢ ક્ષેત્ર ઉપર ચાલે છે અને બાદરરૂપ અનંતરાવગાઢ ક્ષેત્ર ઉપર પણ ચાલે છે. અનંતરાગાઢ ક્ષેત્રમાં જે આસુના પ્રતિપાદિત થઈ છે તે સર્વાત્યંતર સૂર્યમંડળની અપેક્ષાએ પ્રતિપાદિત થયેલી છે અને બાદરતા સર્વ બાહ્યમંડળની અપેક્ષાએ પ્રતિપાદિત થયેલી છે. સુનું ગમન સતત ચક્રવાલ ક્ષેત્રે મુજબ હોય છે. એથી ગૌતસ્વામીએ પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન કર્યો છે. “રં મંતે ! રવિ ઉદ્દે રતિ હે રતિ તિર્વેિ જરાતિ' હે ભદંત! શું સૂર્ય આમુનાદર રૂ૫ ઊદ ક્ષેત્રમાં ગમન કરે છે ? અથવા અધઃ ક્ષેત્રમાં ગમન કરે છે ? અથવા તિર્થ ક્ષેત્રમાં ગમન કરે છે ? ઉત્તરમાં પ્રભુ કહે છે-“જોયHI ! Áવિ છંતિ નો વિ રતિ, જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૩૫
SR No.006456
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy