SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ગતિદ્વારનું કથન “નંદી હી તૂતિયા જિં તીવ્ર તિં વર્ઝતિ” હે ભદત ઉદ્ગમન અસ્તમયન વગેરે જે દ્વારે પ્રકટ કરવામાં આવેલા છે, તે સૂર્યાદિ જે તિષ્ક દેવે છે, તેમના સંચરણ થી થાય છે. એથી આ સંબંધમાં મારી એવી જિજ્ઞાસા છે કે જે બૂદ્વીપમાં જે બે સૂર્યા છે તે શું અતીત ક્ષેત્ર પર પૂર્વકાળમાં જે ક્ષેત્ર પર તેમનુ સંચરણ થયેલું છે–સંચરણ કરે છે? અથવા કુન્ન રં તિ” વર્તમાન ક્ષેત્ર પર–જેના પર તેઓ ચાલી રહ્યા છેસંચરણ કરે છે? અથવા “રાત” અનાગત ક્ષેત્ર પર જે તેમની ગતિને વિષય થનાર છે. સંચરણ કરે છે ? એટલે આકાશખંડ સૂર્યના તેજથી વ્યાસ થાય છે તે અહીં ક્ષેત્ર પદ વડે ગૃહીત થયેલ છે. આ કારણથી આમાં અતીતાદિને વ્યવહાર સંભવિત નથી કેમકે ક્ષેત્ર તે અનાદિ-અનંત છે, તેથી આ જાતની શંકા નિરરત થઈ જાય છે કેમકે ગતિમાં અતીતાદિને વ્યવહાર થઈ શકે છે. હવે ગૌતમસ્વામીના પ્રશ્નને ઉતર આપતાં પ્રભુ કહે છે-“જોરમાં ! તીર્થ શૉ છંતિ હે ગૌતમ! જંબુદ્વીપસ્થ બે સૂર્યો અતીત ક્ષેત્ર પર સંચરણ કરતા નથી. “અમાનોના પ્રતિ’ મુજબ અહીં ‘’ શબ્દ નિષેધાર્થક છે. અતીત ક્રિયા વડે વિષયીકૃત વસ્તુમાં વર્તમાનકાળ સુધી ક્રિયાની અસંભવતા છે એથી આવી ક્રિયા વડે વ્યાસિની અસંભવતાથી “Fgqનં Tદધૃત્તિ તે બે સૂર્યો વર્તમાનકાલિક ક્ષેત્ર પર સંચરણ કરે છે તેમજ વર્તમાન ક્રિયા યે વસ્તુમાં વર્તમાન ક્રિયાની જ સંભવતા હોય છે એથી “જો માનચે નરતિ તિ' તે બે સૂર્ય અનાગત ક્ષેત્ર પર સંચરણ કરતા નથી. “સં મતે ! વિ જુદું જતિ ગાવ નિચમાં રિપિં' હવે ગૌતમસ્વામી પ્રભુને એવી રીત પ્રશન કરે છે કે ગતિ વિષયી કૃત ક્ષેત્ર કેવું હોય છે? હે ભદંત! શું તે બે સૂર્યોની સ્પર્શન ક્રિયા વડે પૃષ્ટ હોય છે. તેની ઉપર તે સંચરણ કરે છે? અથવા તે તેમની સ્પર્શન ક્રિયા વડે અસ્કૃષ્ટ હોય છે. તેની ઉપર તે સંચરણ કરે છે? અહીં યાવ પદથી આ પ્રકારને પાઠ ગૃહીત થયેલ છે. “ મજુદું જ છંતિ ? જો મા ! પુ નહિ , નો अपुढे गच्छंति तं भंते ! ओगाढं गच्छंति, अणोगाढं गच्छंति ? गोयमा ! ओगादं गच्छंति नो अणोगाढं गच्छंति तं भंते ! कि अणंतरोग ढं गाच्छंति परंपरोगाढं गच्छंति ? गोयमा ! अणंतरोगाढं गच्छति णो परंपरोगाढं गच्छंति तं भंते ! किं अणुं गच्छंति, वायर गच्छंति ? गोयमा । अणु पिं गच्छंति बायर पि गच्छंति तं भंते ! किं उद्धं गच्छंति अहे गच्छंति तिरियं गच्छंति? गोयमा ! उद्धपि गच्छंति अहे वि गच्छंति तिरियं वि गच्छंति तं भंते ! किं आई गच्छति, मज्झं गच्छंति, पज्जवसाणे, गच्छंति ? गोयमा ! आइंपि गच्छंति मज्झे वि गच्छति, पज्जवसाणे वि गच्छति तं भंते ! किं सविसयं गच्छंति, अविसयं गच्छंति ? गोयमा ! सविसयं गच्छंति, णो अविसयं गच्छंति तं भंते ! किं आणुपुटिव गच्छति अणाणुपुट्विं गच्छति ? गोयमा ! आणुपुव्धि गच्छंति णा अणाणुपुर्दिब गच्छंति तं भंते ! किं एगदिसिं गच्छति छरिसि જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૩૪
SR No.006456
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy