SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ કાર હવે સ ંક્ષેપમાં પ્રકટ કરે છે. તું અંતે ! પુટ્ટોમાયેતિ' હે ભદત ! એ બન્ને સૂર્યાં તે ક્ષેત્ર રૂપ વસ્તુને સૃષ્ટ કરીને પ્રકાશિત કરે છે. એટલે કે પેાતાના તેજથી તેને વ્યાસ કરીને તેને પ્રકાશમાન કરે છે અથવા અપૃષ્ટ કરીને તેને પ્રકાશિત કરે છે? એના જવામમાં પ્રભુ કહે છે. શોચમા !' હૈ ગૌતમ ! તે અને સૂર્યો પેાતાના તેજથી ભ્યાસ થયેલા તે ક્ષેત્રરૂપ વસ્તુનુ પ્રકાશન કરે છે પેાતાના તેજી અભ્યાસ થયેલી વસ્તુનું પ્રકાશન કરતા નથી. આ તે અમે સ્પષ્ટ રૂપમાં જોઇ શકીએ તેમ છીએ કે દીપાર્દિક જે તેજસ દ્રષ્ય વિશેષ છે, તેમના પ્રકાશ ગૃહાર્દિ દ્રબ્યાને જે પ્રકાશિક કરે છે, તે તેમના વડે પૃષ્ટ થઈને જ કરે છે. અસ્પૃષ્ટ થઇને નહિ, ‘ટ્યું બાદારવચાર જ્ઞેયવાર્' પૃષ્ટ પદ-પ્રદશિત પ્રકાર મુજખ આહાર પટ્ટેને-ચતુર્થાં ઉપાંગગત અવિશતિતમ પદમાં આહાર ગ્રહણ વિષયક દ્વારાને પણ સમજી લેવા જોઇએ. જેમકે ‘છુટોળામાંતર અનુમહાવિ વિજ્ઞચાળુપુથ્વી ય જ્ઞાન નિયમાં ઇિિદ્સ' અવભાસન આહાર વગેરે દ્વારામાં પૃષ્ટ વિષયક સૂત્ર પોતાના મત મુજબ અનાવીને તેનું વ્યાખ્યાન કરવું, ત્યાર માદ અવગાઢ સૂત્ર પોતાના મત મુજબ બનાવીને તેનું વ્યાખ્યાન કરવું, ત્યાર પછી અન્તરસૂત્ર પોતાના મત મુજબ બનાવીને તેનુ' વ્યાખ્યાન કરવું, ત્યાર પછી અનુખાદર સૂત્ર પેાતાના મનથી રચીને તેનું વ્યાખ્યાન કરવું, ત્યાર પછી આદિ, મધ્ય અને અન્તવિષયક સૂત્ર પોતાના મનથી અનાવીને તેનુ વ્યાખ્યાન કરવું, ત્યાર બાદ વિષયસૂત્ર. ત્યાર બાદ આનુપૂર્વી -અનાનુપૂર્વી સૂત્ર, ત્યાર પછી દિગાદિસૂત્ર, ત્યાર પછી નિયમપૂર્વક ૬ દિશાઓ વિષયક સૂત્ર મનાવીને તેમનું વ્યાખ્યાન કરવું. આ બધાના આલાપ પ્રકાર આ પ્રમાણે છે-તે અંતે ! છુટું ओभासेति अपुट्ठे ओभासे ति ? गोयमा ! पुट्ठे ओभासेति णो अटु ओभासेति तं भंते ! ओढ ओभा अणोगाढ ओभासे ति ? गोयमा ! ओगाढ ओभासेति णो अणोगाढ ओमासेति तं भंते! किं अनंतरोगाढ ओभासे ति पर परोगाढ अभासेति ? गोयमा ! अनंतरोगाढ अभासेति णो परं परोगाढं ओभासेति तं भंते! किं अणु ओभासे ति बायर ओभासेति ? गोयमा ! अणुपि ओभासेति, बायरंपि ओभासेति तं भंते ! कि उद्धं ओभासे ति अहे ओभासेंति, तिरियं ओभासेति ? गोयमा ! उद्धपि ओभासेति, अहेबि ओभासेति, तिरियंवि ओभासेति, तं भंते! किं आई ओभासेति, मज्झे ओभासेति, पज्जवसाणे ओभासेंति, गोयमा ! आईवि ओभासेति, मज्झे वि ओभासेति, पज्जवसाणे वि ओमासेति त भंते! किं सविसयं ओभासेति, अविसयं ओभासेति ? गोयमा ! सविसयं ओभासेति णो अविसय ओमासेति तं भंते! किं आणुपुव्वि ओभासेंति, अणाणुपुवि ओमासे ति ? પોયમા ! આનુધ્નિ ગોમાતેતિ નો અળાળુપુત્રિ ગોમાસે તિTM મતે ! શ' નિત્તિ'. એમા જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૩૭
SR No.006456
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy