________________
મળતી નથી તેથી સાઠને ભાગ લાવવા માટે એકસાઠથી ભાગ કરવાથી સાઠિયા એગણચાળીસ ભાગ લબ્ધ થાય છે, અને એકસઠ ભાગને સાઠમે ભાગ થાય છે,
હવે ત્રીજા મંડળમાં સંચાર કરનાર સૂર્યની મુહૂર્તગતિનું પ્રમાણ કહેવાનો પ્રારંભ કરે છે-“રે પવિતમાળે શૂરિ' બીજા મંડળમાં પ્રવેશ કર્યા પછી જંબુદ્વીપની સન્મુખ ગમન કરતે સૂર્ય સોરણિ અહોન્ન’િ બીજા અહોરાત્રમાં “વારિત ચં મંચું વાં. મિત્તા વારં વારૂ બાહ્ય ત્રીજા મંડળમાં ગતિ કરે છે, એનાથી શું થાય છે? એ બતાવે છે-“નયા" મંતે ! સૂરિ વારિતચં મંસું ૩૨ઋમિત્તા વારં જરૂહે ભગવન્ ! જ્યારે સૂર્ય બાહ્ય ત્રીજા મંડળમાં જઇને ગતિ કરે છે, “રયા મેof મુદુજોળ વર્ષ જિં
હું ત્યારે ત્રીજા મંડળના સંક્રમણ કાળમાં એક એક મુહૂર્તમાં કેટલા પ્રમાણવાળા ક્ષેત્રમાં ગમન કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે–ોચમા ! “પંચ નોન સારું પાંચ પાંચ હજાર જન “વિન્નિા ૨૩ત્તરે નોનસ ત્રણ ચાર
જન “દુપૂજારીસં ૨ સમિા વચળ એક જનને સાઠિયા ઓગણચાળીસમે ભાગ ‘મે મુi Tછ” એક મુહૂર્તમાં જાય છે. આ પ્રમાણે આ બાહ્ય ત્રીજા મંડળમાં પરિધિનું પરિમાણ ત્રણ લાખ અઢાર હજાર બસો અગણ્યાસી ૩૧૮૨૭૯ છે. તેને સાઠની સંખ્યાથી ભાગવાથી પૂર્વોક્ત યથાકથિત મુહૂર્તગતિનું પ્રમાણ આ મંડળનું મળી આવે છે.
હવે દકિટપથ પ્રાપ્તતા બતાવવાને માટે કહે છે-“ચાળ રૂાયરસ મજુર તે સમયે આ ભરતક્ષેત્રમાં રહેલા મનુષ્યને “griefહું વત્તીસા જોયાસલેસ્ટિં બત્રીસહજાર ને એક જન “Tળના ચ ટ્રિમાણહિં જોયગર' એક એજનને સાઠિયા ઓગણપચાસ ભાગ “ટ્રિમાર ટ્રિપો છિના' એક સાઠના ભાગને સાઠથી છેદીને તેવીણ ગુનિયા મોહિં' તેવીસ ચૂર્ણિકા ભાગ કરવાથી કૂખ' સૂર્ય ‘વવુwાં હૃદ્ય માનજીરૂ શીઘ ચક્ષુચર થઈ જાય છે. તે આ પ્રમાણે છે આ બાહ્ય ત્રીજા મંડળમાં દિવસ બાર મુહૂર્ત અને સાઠિયા ચાર મુહૂર્ત પ્રમાણને છે તેના અર્ધા છ મુહુર્ત અને સાઠિયા બે મુહૂર્ત છે. તેના એકસાઠ ભાગ કરવા માટે છ એ મુહૂર્તને એકસાઠથી ગુણવામાં આવે છે, ગુણીને તેમાં એકસાઠિયા બે ભાગને પ્રક્ષેપ કરવાથી ત્રણસે અડસઠ એકસઠ ભાગ ૩૬૮ થાય છે આ ત્રીજા મંડળમાં પરિધિનું પરિમાણ જે ત્રણ લાખ અઢારહજાર બસે અગણ્યાસી ૩૧૮૨૭૯ થાય છે તેને ૩૬૮ થી ગુણવાથી અગ્યાર કરેડ એકેતેર લાખ છવ્વીસ હજાર છસો બેતેર ૧૧૭૧૨૬૬૨ થાય છે. આને એકસાઠથી ગુણીને ૩૬૬૦ થી ભાગવાથી બત્રીસહજાર ને એક ૩૨૦૦૧ આવે છે ત્રણહજાર બાર ૩૦૧૨ શેષ વધે છે. તેને સાઠ ભાગ લાવવા માટે એકસઠથી ભાગવાથી સાઠિયા ઓગણપચાસ $ એક સાઠના તેવીસ ચૂર્ણિકા ભાગ લબ્ધ થાય છે.
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૮