SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ હવે અહીંયા પણ ચેાથા વિગેરે મંડલાદિમાં અતિદેશ બતાવવાને માટે કહે છે તુર્ય વસ્તુ વાળું કવાળું ઉક્ત પ્રકારથી આ ઉપાયથી ક્રમપૂર્વક તદનંતર અભ્યન્તર મડલાભિમુખ ગમનરૂપ ‘વિશ્વમાળે સૂરિ' પ્રવેશ કરતા સૂર્યાં તચળતો મંકાત્રો' તદ્દનન્તર એટલે કે જે મ'ડળમાં હોય તેનાથી ખીજા મડળથી ‘તચળંતર મંત્ઝ' ખીન્ત મ`ડળમાં ‘સંઘમમાળે સંમમાળે’ જતાં જતાં ‘ટ્રાસ અટ્ઠાલŕટ્રમા લોયળણ' એક ચેાજન સાઠિયા અઢાર અઢાર ભાગ ‘મેળે મંદ' એક એક મડળમાં ‘મુદુત્તારૂં' મુહૂર્ત ગતિને ‘તિવદ્ધે માળે' નિવદ્ધે માળે' કમ કરતાં કરતાં સારૂં પંચાસીતિ લોયના કઈક ક્રમ પચાસી પંચાસી ચૈાજન ‘પુસિછાય મિત્રદ્ધે માળે મિવદ્ધે માળે' પુરૂષ છાયાને વધારતા વધારતા ‘સુઘ્ધમંતર મંત્યું થયં મિત્તા ચાર પર' સર્વાભ્યંતરમંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. પ્રતિમ'ડળને અને અહેારાત્રિની ગણનાથી અહારાત્રી પણ એકસે ત્ર્યાસીમે દિવસ ઉત્તરાયણને છેલ્લા દિવસ ડૅાય છે. આ કથન કરવા માટે કહે છે-સળ ોએ અમ્માલે' આ ઉત્તરાયણરૂપ ખીજા છ માસ રૂપ ઉત્તરાયણના છેલ્લા દિવસ છે. અર્થાત્ એકસાવ્યાસીમાં અહેરાત્ર હાવાથી તે છેલ્લા દિવસ કહેવામાં આવેલ છે. મળ આચ્ચે સંવસ્કરે' આ સૂ` સંવત્સર છે, કારણ કે-આ સ'વત્સર સૂર્યની ગતિથી ઉપલક્ષિત થાય છે. આ કથનથી નક્ષત્રાદિ સ`વત્સરનું નિરાકરણ થઈ જાય છે. સૂર્યથી જ અહેારાત્ર, પક્ષ, માસ, ઋતુ, અયન, અને વનેાવ્યવહાર થાય છે. ‘સળ સારુ૨ક્ષ સંવછાસ નવલાને વત્તે' આ આદિત્ય સાંવત્સરના છેલ્લા અયનના છેલ્લો દિવસ હેવાથી પ વસાનરૂપ કહેલ છે. સૂ॰ પ !! આ રીતે સાતમ્' મુહૂર્ત ગતિદ્વાર સમાપ્ત । દિનરાત્રિ વૃદ્ધિહાનિ કા નિરૂપણ 'जयाणं भंते ! सूरिए सव्वब्भंतर मंडलं उवसंकमित्ता' इत्यादि ટીકા”—ગૌતમસ્વામીએ આ સૂત્ર વડે પ્રભુને આ જાતના પ્રશ્ન કર્યો છે કે નયાળ અંતે ! ભૂણિ સવ્વરમંતર મઽ' હે ભદત ! સૂર્ય જે સમયે સૉલ્યન્તર મડળને પ્રાપ્ત કરીને ‘ચાર વરરૂ” ગતિ કરે છે. ‘ચાળે મહારુદ્ વિસે' તે વખતે દિવસ કેટલા લાંખે હાય છે? અને ‰ માહિયા રા' રાત કેટલી લાંબી હાય છે? જવાબમાં પ્રભુ કહે છે ‘નોયમા ! સમવ્રુત્ત વ્હોસપ અદૃારસમુદુત્ત વિવસે મન” હે ગૌતમ ! તે કાળમાં ઉત્તમ અવસ્થા પ્રાપ્ત થયેલ આદિત્ય સંવત્સર સ’બધી ૩૬૩ દિવસેાની વચ્ચે જેમા બીજો કેઈ દિવસ લાંખે। થતા નથી એવા લાંખે। દિન ૧૮ મુહૂના થાય છે. તેમજ ‘નળિયા ટુવાઋતમુદ્દુત્તારૂં મ$'સર્વાંથી જઘન્ય ૧૨ મુહૂર્તની રાત હાય છે, જે મંડળમાં જેટલા પ્રમાણના દિવસ થાય છે, તે મડળમાં દિવસની અપેક્ષાએ શેષ અહે।રાત્રના પ્રમાણથી અલ્પપ્રમાણવાળી રાત હેય છે. આથી રાત જઘન્ય પ્રમાણવાળી કહેવામાં આવી છે. સમસ્ત ક્ષેત્રમાં અથવા કાળમાં તીસ મુહૂં'નુ' રાત-દિવસનું' પ્રમાણુ નિયત કરવામાં આવેલુ છે. તા જ્યારે દિવસ ૧૮ મુહૂત્તના થાય છે ત્યારે રાત્રિ ૧૨ મુહૂ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૯
SR No.006456
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy