________________
અન્તરૂપ છે “રે દૂgિ' સર્વબાહ્ય ગતિની પછી સૂર્ય રોજે છગ્ગારે કમાણે બીજા છ માસ ગમન કરતાં “મંરિ મહોરાં’િ ઉત્તરાયણના પહેલા અહોરાત્રમાં “વાદિuળતર મંરું કવસંયમિત્તા ચાર રાફ' બાહ્યાનcર બીજા મંડળમાં પ્રાપ્ત થઈને ગતિ કરે છે.
હવે ગળ્યાદિના જ્ઞાન માટે પ્રશ્ન કરતાં કહે છે-“ચાજૅ મંતે ! જૂરિ' હે ભગવન્! જ્યારે સૂર્ય “aferળતર મંરું વાસંક્રમિત્તા સર્વ બાહા મંડળની અપેક્ષાથી બીજા મંડળને પ્રાપ્ત કરીને “રા' ' ગતિ કરે છે. “ત્તા જેનું મુત્તેજું ફેવચં ાં છે?” બીજા મંડળના સંક્રમણ કાળમાં એક એક મુહૂર્તમાં કેટલા પ્રમાણુવાળ ક્ષેત્રમાં જાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ શ્રી કહે છે–ચમા ! હે ગૌતમ! “વંશ પંર વોચાસસારું પાંચ હજાર જન સિનિ ચ વત્તર કોળ” ત્રણ ચાર એજન “સત્તાવä જ રિમાણ લોથrણ એક જનને સાઠિયા સત્તાવન ભાગ “મેળાં મુળ છ' એક મુહૂર્તમાં જાય છે. ૫૩૦૪૬
તે આ પ્રમાણે છે–આ સર્વ બાહ્ય મંડળના બીજા મંડળમાં પરિધિનું પરિમાણ વણલાખ અઢાર હજાર બસસરાણુ જન ૩૧૮૨૯૭નું છે. આ સંખ્યાને સાઠથી ભાગવથી આ મંડળનું યક્ત મુહૂર્ત ગતિનું પ્રમાણ મળી જાય છે. અહીંયા પણ દષ્ટિ પથમાં આવવાનું પરિમાણુ કહે છે-“તથાળે પચાસ મજુર' ત્યારે આ ભરતક્ષેત્રમાં રહેલા મનુષ્ય “ઘાતી નોનહિં એકત્રીસ હજાર યોજનથી “નહિ તોમુત્તર નોravહું નવસેળ યેજન “gonીતા ચ પ્રિમાઈહિં નોળ' સાઠિયા એ ગણચાલીસમો ભાગ “ માં જ નધિ છેત્તા એક એજનના સાઠ ભાગને એકસઠથી છેદીને “gિ yoળયામmહિં સાઠ ચૂર્ણિક ભાગથી ૩૧૯૧૬ “ભૂgિ હમાયાજીરૂ તરત જ સૂર્ય દષ્ટિગોચર થઈ જાય છે. જેમ કે-આ બીજા મંડળમાં
સૂર્ય જ્યારે ગતિ કરે છે, ત્યારે દિવસ બાર મુહૂર્ત પ્રમાણન હોય છે. બે મુહૂર્તના એકસઠ ભાગ અધિક તેના અર્ધા છ મુહૂર્ત અને એક મુહૂર્તને એકસઠમો ભાગ અધિક થઈ જાય છે. એ છએ મુહૂતને એકસઠથી ગુણવામાં આવે છે, ત્યારે એકસઠમા ભાગને ત્યાં અધિકરૂપે પ્રક્ષેપ કરવાથી ત્રણસે સડસઠ આવે છે. ત્યારે આ કહેલા મંડળમાં જે પરિમાણ ત્રણ લાખ અઢાર હજાર બસસત્તાણું ૩૧૮૨૯૭ થાય છે તે જન રાશીને સાઠની સંખ્યાથી ગુણવાથી તે કહેવામાં આવેલ મુહૂર્ત ગતિ નીકળી આવે છે. આ પહેલાં પણ કહેલ છે. આ સંખ્યાને ત્રણસો છાસઠથી જ્યારે ગુણવામાં આવે છે, ત્યારે અગીયાર કરેડ અડસઠલાખ ચૌદ હજાર નવસો નવાણુ ૧૧૬૮૧૪૯૯૯ આવે છે. આ સંખ્યાને એકસાઠની સંખ્યાથી ગુણિને સાઠની સંખ્યાથી ભાગ કરવાથી એકત્રીસહજાર નવસો સોળ ૩૧૯૧૬ આવે છે. શેષ ચાવીસસે ઓગણચાળીસ ૨૪૩૯ રહે છે. આ રીતે જનની સંખ્યા
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૭