SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણવાથી ૩૧૫૧૦૭ થાય છે. આજ રાશી કરણવિભાવનામાં પરિધિ રાશી કહીને બતાવેલ છે. સ ક્ષેપ કરવા માટે ભાજ્યરાશિનું જે લબ્ધ છે તેને ભાજક રાશી સાથે ગુણાકાર કરવાથી મૂળ રાશી જ લબ્ધ થઈ જાય છે. આ રાશિને એકસે અડતાલીસની સંખ્યાથી જ્યારે ગુણવામાં આવે છે ત્યારે સત્તરકરોડ છવ્વીસ લાખ અઠોતેર હજાર છસો છત્રીસ ૧૭૨૬૭૮૬૩૬ આ સંખ્યાભાગ ભાગાત્મક હોવાથી જન કહેલ નથી. આ રીતે એકસઠને સાઠથી ગુણવાથી જેટલી રાશિ થાય તેનાથી ભાગ કરવામાં આવે છે. આ ગણિત પ્રક્રિયા સંક્ષેપાર્થ બતાવેલ છે. નહિંતર આ રાશિને એકસઠથી ભાગવાથી સાઠ ભાગ લબ્ધ થાય છે, તેનો સાઈડની સંખ્યાથી ભાગ કરવાથી એજનની સંખ્યા આવે છે, તે ગૌરવ જેવું થઈ જાય છે. એકસઠને સાઠની સંખ્યાથી ગુણવાથી છત્રીસસસાઈઠ ૩૬ ૬૦ થાય છે તેનાથી ભાગવાથી સુડતાલીસ હજાર એકસે ઓગણ્યાસી ૪૭૧૭૯ આવે છે. શેષ ૩૪૯૬થી છેદ રાશીને સાઈઠથી અપવર્તન કરવાથી એકસઠ થાય છે. તેનાથી શેષ રાશીને ભાગ કરવાથી સાઠિયા - ભાગ મળી જાય છે. સાઈઠ ભાગના ઓગણીસમો ભાગ સત્ય એક સાઠિયા ભાગ હવે અભ્યતરના ત્રીજા મંડળની ગતિ પૂછવાના હેતુથી કહે છે–તે નિર્ણમા સૂgિ” બીજા મંડળની ગતિ સમાપ્ત થઈ ગયા પછી ગમન કરતે સૂર્ય “વોદયંતિ ગણોત્તસિ’ બીજા અહોરાત્રમાં અર્થાત્ પ્રસ્તુત અયનની અપેક્ષાથી બીજા મંડળમાં “અદમંત તદ કંડરું કવનંમિત્તા’ આભ્યન્તરના ત્રીજા મંડળમાં જઈને “રાજં જ ગતિ કરે છે. નવા મતે ! સૂરિ' હે ભગવન ! જ્યારે સૂર્ય મંતરતર મંઢ ૩રસંશમિત્તા વારં જ અભ્યન્તરના ત્રીજા મંડળમાં જઈને ગતિ કરે છે. તથા જં તુમેળ મુળે વર્ચ ત્તિ એ સમયે અર્થાત્ ત્રીજા મંડળના સંક્રમણ કાળમાં એક એક મુહૂર્તમાં કેટલા પ્રમાણવાળા ક્ષેત્રમાં ગમન કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે-“જોયમા !” હે ગૌતમ! “પંર પંચ નો નાતો પાંચ પાંચ હજાર જન “રોuિriય વાયoળે રોજણT બસે બાવન યોજન પંજય ટ્રિમાણ વોવન' એજનને પાંસઠમો ભાગ “pfમેળે મુદ્દે તેને છ એક મુહૂર્તમાં જાય છે. “તયા ગે રૂ ચરણ મજુરસ' ઉપરોક્ત સંખ્યાથી એક એક મુહૂર્તમાં ગમન કરે ત્યારે આ ભરતક્ષેત્રમાં રહેવાવાળા મનુષ્યને રીવારીકા નો સુડતાલીસ હજાર એજનથી “છાવત્ત નોળે હિં' છ— જનથી તેરીસાણ સમિહિં ગોવાણ' એજનને સાઠિયા તેત્રીસમો ભાગ “ટ્રિમાં ૫ પાટ્રિવ છેરા’ સાઈઠ ભાગને એકસાઈઠથી છેદીને “રÉ ળિયામmહિં બે ચૂણિકા ભાગથી ‘સૂરિ ચqii દવમાનજી સૂર્ય શીધ્ર ચક્ષુ ગોચર થાય છે. આ કથનને ભાવ આ પ્રમાણે છે–આ મંડળમાં દિવસનું પ્રમાણ અઢાર મુહ માંથી એકસાઠિયા ચાર ભાગ ઓછા કરવાના છે. તેના અર્ધા નવ મુહૂર્તમાંથી એકસાઠિયા બે ભાગ ઓછા છે, તેને એકસાઈઠ ભાગ કરવા માટે નવ મુહૂર્તને એકસાઠની સંખ્યાને જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૪
SR No.006456
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy