SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણવામાં આવે છે. તેમાંથી એકસાઠિયા બે ભાગ કહાડવાથી શેષ પાંચસો સુડતાલીસ રહે છે. પ્રસ્તુત મંડળમાં ગતિ પર૫૨૪ની છે. આ યોજનરાશીને સાઠથી ગુણીને કહેવાથી ૩૧૫૧૨પ થાય છે. આ રાશિને બીજે પરિધિ રાશિપણુથી કહેલ છે. આ રાશિને પાંચ સુડતાલીસથી ગુણવાથી સતરકડ તેવીસ લાખ તેતેરહજાર ત્રણસો પંચેતેર ૧૭૨૩૭૩૩૭૫ થાય છે. આને સાઈઠથી ગુણને એકસાઈઠથી ભાગવાથી સુડતાલીસ હજાર છ— ૪૭૦૯૬ થાય છે. અને શેષ વીસસો પંદર ૨૦૧૫ બચે છે. છેદ રાશિને સાઈઠની સંખ્યાથી અપવર્તન કરવાથી એસાઈડ થઈ જાય છે. એકસાઠથી શેષ રાશિને ભાગ કરવાથી સાઠિયા તેત્રીસમે ભાગ લબ્ધ થાય છે. ૨૩ શેષ બે વધે છે. એકસાઠિયા એક ભાગથી સત્ય એકસાઠિયા એક ભાગ રે થાય છે. હવે ચોથા મંડલાદિમાં એક એક મુહૂર્તમાં સૂર્ય કેટલા ક્ષેત્રમાં જાય છે ? એ બતાવવા માટે અતિદેશ દ્વારા કહે છે-“પર્વ હજુ પૂર્વોક્ત ત્રણે મંડળમાં કહેવામાં આવેલ પ્રકારથી “ggi વાળ આ ઉપાયથી અર્થાત્ પૂર્વોક્ત ઉપાયથી ધીરે ધીરે તેને બહારના મંડલની સન્મુખ ગમનરૂપ “નિવામમાળે મૂgિ” ગતિ કરતા સૂર્ય “તયાવંતરાનો કંટાળો ત્રીજા ચોથા વિ. મંડળથી “સાળંતરે મંદરું સંયમમાળ સંમમાળે’ પછીના જે મંડળથી ગતિ કરે છે, તેનાથી બીજા મંડળમાં જતાં જતાં “માસ બાપન સમિrg નોનસ્ય' એક જનના સાઠિયા પૂરા અઢાર ભાગ વ્યવહારનયની અપેક્ષાથી અને નિશ્ચયનયની અપેક્ષાથી કંઇક ઓછા “મે મુદુત્તારૂં' એક એક મંડળમાં મુહૂર્ત ગતિને “કમિવાળે સમિહેમાને વધતા વધતા ક્રમથી અધિકાધિક કરતાં કરતાં “ગુરુજીરું પુત્રીજું સારું રોગના ચોરાસી જનથી કંઈક ઓછા “પુરિસરછાયં ળિયુદ્ધમાને પુરૂષ છાયાને વધારતા વધારતા અને ઓછા કરતાં કરતાં અર્થાત્ પહેલા પહેલાના મંડળ સંબંધી પુરૂષ છાયાથી બાહ્ય બાહ્ય મંડળ સંબંધી પુરૂષ છાયા કંઈક ઓછા ચોર્યાસી જનથી કમ છે. “ધ્વવારિર મારું ૩વસંમતા ચાર વર’ સર્વ બાહ્ય મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. અહીંયાં ચેર્યાશી એજનમાં કંઇક કમ એટલે કે ઉત્તરોત્તર મંડળ સંબંધી છાયામાં કમ થાય છે. એમ કહેલ છે. તે સ્થલ દષ્ટિથી કહેલ છે. વાસ્તવિકપણાથી આ રીતે સમજવું જોઈએ વ્યાસી જન અને એક એજનના સઠિયા તેવીસમે ભાગ ૨૩ તથા એક જનને સાઠ ભાગમાંથી એકસાઈઠને છેદ કરવાથી બેંતાલીસ ભાગ થાય છે. દષ્ટિગોચર પ્રાપ્ત વિષયમાં હાનિયુક્ત છે. ત્યાંથી સર્વાભ્યન્તર મંડળથી જે ત્રીજું મંડળ છે. ત્યાંથી આરંભ કરીને જે મંડળમાં દષ્ટિપથ પ્રાપ્તતા જાણવી હોય તે તે મંડળ સંખ્યાને છત્રીસની સંખ્યાથી ગણવામાં આવે છે. જેમ કે-સભ્યન્તર મંડળથી ત્રીજા મંડળમાં એકથી ચોથા મંડળમાં બે થી પાંચમાં મંડળમાં ત્રણથી ચાવત્ સર્વ બાહ્ય મંડળમાં એક બાસીથી ગુણને ધ્રુવરાશિમાં ઉમેરવા તે ઉમેરવાથી જે સંખ્યા આવે તેનાથી હીન જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૫
SR No.006456
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy