________________
'तयणंतराओ मंडलाओ तयणंतर मंडलं संकममाणे संकममाणे दो दो जोयणाई अडयालीसं च एगसद्विभाए जोयणस्स एगमेए मडले आबाहा बुढिं अभिबडूढेमाणे२ सव्वबाहिर मडलं उवसं. વત્તા વાર ચર’ વિવક્ષિત પૂર્વમંડળથી વિવક્ષિત ઉતરમંડળ પર સંક્રમણ કરે છે. તે બધા મંડળમાંથી દરેક મંડળનું પ્રમાણ બખે જન અને એક ચેાજનના ૬૧ ભાગોમાંથી ૪૮ ભાગ છે. એવા એક-એક મંડળ પર ઉત્તરોત્તર અબાધાથી દૂર અભિવૃદ્ધિ કરતે સૂર્ય સર્વ બાહ્ય મંડળ પર પહોંચીને ગતિ કરે છે. જેમ પૂર્વાનુપૂર્વી વ્યાખ્યાનનું અંગ છે, તે પ્રમાણે પશ્ચાનુ પૂવી પણ વ્યાખ્યાનનું અંગ કહેવાય છે. એથી હવે ચરમમંડળથી માંડીને બનને મેરુમંડળની અબાધાને દૂરપણાને બતાવવા માટે સૂત્રકાર કથન કરે છે. આમાં ગૌતમ સ્વામીએ પ્રભુને આ રીતે પ્રશ્ન કર્યો છે કે-સંવુહીને અંતે ! વીરે મંતર પરરચરણ જેવા અવED સવવાદિ સૂરમંજે ઘunત્તે’ હે ભદંત ! જંબુદ્વીપ નામક દ્વીપમાં સ્થિત મંદરપર્વતથી કેટલે દૂર સર્વ બાહ્યમંડળ કહેવામાં આવેલ છે ? એના જવાબમાં પ્રભુ કહે છે-“મા ! viાસ્ત્રીયં નોrદારું તિળિય તીરે નીચાણ અવારા ધ્વજદિર કૂકંટકે રે હે ગૌતમ! ૪૫૩૩૦ એજન જેટલે દૂર સર્વ બાહ્ય સૂર્યમંડળ કહેવામાં આવેલ છે. આ પ્રમાણે સર્વ બાહ્ય સૂર્યમંડળનું કથન છે.
હવે બાહ્ય સૂર્યમંડળની પૃચ્છામાં દ્વિતીય બાહ્ય સૂર્યમંડળનું કથન આ પ્રમાણે છે. 'जंबुद्दीवेणं भंते ! दीवे मदरस्स पव्वयस्स केवइयाए अबाहाए सव्वबाहिराणंतरे सूरमंडले વન તે હે ભદંત ! જંબુદ્વિપ નામક દ્વીપમાં સ્થિત સુમેરુપર્વતથી કેટલે દૂર સર્વ બાહ્ય સૂર્યમંડળથી પશ્ચાનુપૂવી મુજબ દ્વિતીય બાહ્ય સૂર્યોમંડળ આવેલ છે? એના જવાબમાં પ્રભુ કહે છે જોગમ! પાછી વાળનહરસારું તિથિ સત્તાવીસે કોરાણg હે ગૌતમ! ૪૫૩૨૭ જન અને એક જન ૬૧ ભાગમાંથી ૧૩ ભાગ પ્રમાણ દૂર સર્વ બાહ્ય સૂર્યમંડળ કહેવામાં આવેલ છે. “iqદીવેળે મને ! તીરે મંદિર પ્રધ્વસ ચાઈ રાવણTE સર્વવારિરે તજે ડૂમંદ પન્ન હે ભદંત ! આ જંબુદ્વીપ નામક દ્વીપમાં સ્થિત સુમેરુપર્વતથી કેટલે દૂર પર પશ્ચાદાનુપૂર મુજબ સર્વબાહ્ય સૂર્યનું તૃતીયમંડળ કહેવામાં આવેલ છે? એના જવાબમાં પ્રભુ કહે છે-“ોચના ! ચાત્રી નોનસEારું તિfoળ ૨ જાવીને ગોળ હે ગૌતમ! ૪૫૩૨૪ જન અને “વીસં ટ્રિમાણ કાયરસ ગવાહ દિવસ ટૂરમંહે પત્તે એક એજનના ૬૧ ભાગમાંથી
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર