________________
૨૬ ભાગ પ્રમાણુની દૂર પર ખાદ્ય તૃતીય સૂ^મડળ પશ્ચાદ્યાનુપૂર્વી મુજબ કહેવામાં આવેલ છે. આ પ્રમાણે સૂ મળ ત્રમમાં અખાધા-દૂરનું પ્રમાણુ સ્પષ્ટ કરીને ઉતાવિશિષ્ટ મ`ડળામાં અખાધાના માપને બતાવવા માટે અતિદેશરૂપ વાયનું કથન કરે छे- 'एवं एएणं उवाएणं पविसमाणे सूरिए तयाणंतराओ मंडलाओ तयाणंतरे मंडले संकममाणे २ दो दो जोयणाई अडयालीस च एगसट्टियाए जोयणस्स एगमेगे मंडले अबाहाયુાદ્ધ પિત્રુદ્ધેમાળે ૨ સ~મંતરામ હતું મિત્તાવાર ચર' પૂર્વોક્તરીતિ મુજબ આ ઉપાયથી અહારાત્ર મ`ડળના પરિત્યાગરૂપ ઉપાયથી જમૂદ્રીપમાં પ્રવિષ્ટ થતા સૂ તદન"તર મંડળી તદન તર મંડળ પર સંક્રમણુ કરતા કરતા એ યાજન અને એક ચેાજનના ૬૧ ભાગામાંથી ૪૮ ભાગ પ્રમાણ એક-એક મંડળ પર અખાધાની બુદ્ધિને અલ્પ—અલ્પ કરતા સર્વો'તર મંડપ પર પહાંચીને ગતિ કરે છે. ‘નિયુદ્ધેમાળે' એની છાયા ‘શિવહૂઁચત્' આ રીતે સમવાયાંગની વૃત્તિ મુજબ સ્પષ્ટ કરવામાં આવી છે તે આના અં અપ-અપ કરતા એવાજ થાય છે. સ્થાનાંગવૃત્તિ મુજખ તે નિવૃદ્ધયન્-નિવૃદ્ધચક્' એવી સંસ્કૃત છાયા થાય છે. આના અર્થો પણ ‘અલ્પ-અપ કરતા’ એવા થાય તેમજ સૂર્યપ્રજ્ઞપ્તિ મુજબ ‘નિવેષ્ટય-નિવેષ્ડયન' એવી છાયા થાય છે. આને પણ અ પૂર્વીક્ત અ મુજમ જ છે. અખાધા દ્વાર-સમાપ્ત-સૂત્ર ૫૩)
મન્ડલ કે આયામાદિ વૃદ્ધિહાનિદ્વાર કા નિરૂપણ મડલાયામાદિ વૃદ્ધિ હાનિદ્વાર કથન
'जंबुद्दीवे दीवे सव्वमंतरेणं भंते ! सूरमंडले' इत्यादि
ટીકા”આ સૂત્ર વડે ગૌતસ્વામીએ પ્રભુને આ જાતના પ્રશ્ન કર્યો છે કે સંયુદ્દીને નં મતે ! ીને સન્મમંતરે સૂરમ રહે હેવર્ડ્સ બચાવવËમેળ, વયં વિશ્લેવેનં પળત્તે' હે ભદ'ત ! આ જંબૂદ્રીપ નામક દ્વીપમાં સર્વાભ્યંતર સૂ`મડળ આયામ અને વિષ્પભની અપેક્ષાએ કેટલા આયામ અને વિષ્ણુભવાળે કહેવામાં આવ્યેા છે. તેમજ પરિક્ષેપની અપેક્ષાએ તે કેટલા પરિક્ષેપવાળા કહેવામાં આવેલ છે ! એના જવાબમાં પ્રભુ કહે છે.-‘પોયમા ! નવ નવછઠ્ઠું નોયળલસાનું ઇબ્ન ચત્તાઢે લોયળલદ્ આયામવિશ્વમાં વળત્તે' હે ગૌતમ! જંબૂદ્વીપ નામક દ્વીપમાં સર્વોતર મડળ ૯૯૬૪૦ ચૈાજન પ્રમાણ આયામ-વિષ્ણુ ભવાળા કહેવામાં આવેલ છે. ‘તિળિ ચ નોચળસફ્સારૂં વરસ ચનોયળસસારૂં મૂળળપ નીચળા નિષિ વિલેણાાિરૂં લેવેન વત્તે' તેમજ ત્રણ લાખ ૧૫ હજાર ૮૯ ચેાજન કરતાં ક’ઇક વિશેષાધિક પરિક્ષેપવાળા કહેવામાં આવેલ છે. આયામ અને વિષ્ણુભની
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
८