________________
મંદરપ`તથી કેટલે દૂર સર્વોભ્ય તર-બધા સૂર્યાંથી અભ્યંતર સૂર્યમડળ કહેવામાં આવેલ છે? એના જવાખમાં પ્રભુ કહે છે-નોયમા ! ચોચાટીલું નોયળસદ્દસારૂં ગટ્ટુ ચ વીસે નોયળસપ’ હે ગૌતમ ! અમાધાની અપેક્ષાએ સર્વાભ્યંતર સૂર્યમંડળ ૪૪૮૨૦ ચેાજન કહેવામાં આવેલ છે. આના ભાવ આ પ્રમાણે છે. મેરુપર્વતથી જ ભૂદ્વીપના વિષ્ણુભ ૪૫૦૦૦ યેાજન પ્રમાણુ છે અને મ`ડળ જગતીથી દ્વીપમાં ૧૮૦ યાજન ઉપસ’ક્રમમાં થાય છે. ૪૫૦૦ ચૈાજન પ્રમાણ દ્વીપ વિષ્ણુભમાંથી ૧૮૦ ચેાજનને બાદ કરવાથી ૪૪૮૨૦ ચૈાજન પ્રમાણ અમાધા પૂરી થઈ ને સર્વાંભ્ય તર સૂર્યમંડળ આવી જાય છે. આ ચક્રવાલ વિધ્યુંભની અપેક્ષાએ છે. હવે દરેક મંડળમાં સૂર્ય' દૂર-દૂર જતા રહે છે. એથી અખાધાની અપેક્ષાએ અખાધા પ્રમાણ નિયત નથી. આ સંબંધમાં કહેવામાં આવે છે-આમાં ગૌતમસ્વામીએ એવી રીતે प्रश्न ये है 'जंबुद्दीवेणं भंते! दीवे मंदरस्स पव्वयस्स केवइयाए अबाहाए सव्वतराणं તો છૂમંડલે વળો' હે ભદંત ! આ જ ખૂદ્રીપ નામક દ્વીપમાં સ્થિત મંદરપ તથી કેટલે દૂર એક સર્વાભ્યંતર સૂર્યમંડળથી ખીજું સૂમજંડળ કહેવામાં આવેલ છે? એના જવાખમાં પ્રભુ કહે છે—શોચમા ! પોચાહીસ ગોયળસસારૂં દૃચ વાવીને નોચળસદ્ અકચાહીત પ ટ્રિમાણ નોચરલ અવાહાહુ સખ્વમંતરાખંતરે પૂરમંકજે પળત્તે' હે ગૌતમ! ૪૪૮૨૨ ચેાજન અને એક એક ચેાજનના ૬૧ ભાગોમાંથી ૪૮ ભાગ પ્રમાણ દૂર પ્રથમ સર્વાશ્ય - તર સૂમડળથી અનતર દ્વિતીય સૂર્યમંડળ કહેવામાં આવેલ છે.
તૃતીય સૂ મંડળને જાણવા માટે આ સદર્ભમાં પ્રશ્ન કરતાં ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે-નબુદ્દીનેળ મતે ! ફીયે મંગલવચાલ વૈવા વાદ્ાપુ અમતતત્ત્વ ભૂમંડ પુના' છે. ભદત ! આ જખૂદ્વીપ નામક દ્વીપમાં સ્થિત સુમેરુપર્યંતથી કેટલે દૂર તૃતીય સૂર્યમંડળ સર્વાભ્યંતર સૂ મડળથી કહેવામાં આવેલ છે ? એના જવાષમાં પ્રભુ કહે છે'गोयमा ! चोयालीसं जोयणसहस्साईं अट्ठ य पणवीसे जोयणसए अडयालीसं च एगसट्टियाए નોચનસ્લ અવાહા અમંતાનંતરે ઘૂમંઢે ળત્તે' હે ગૌતમ ! આ જંબૂઢીપ નામક દ્વીપમાં સ્થિત સુમેરુપર્યંતથી ૪૪૮૨૫ ચેાજન તેમજ એક ચેાજનના ૬૧ ભાગેમાંથી ૪૮ ભાગ પ્રમાણુ દૂર તૃતીય સૂર્યમંડળ સર્વોભ્યંતર સૂર્યંમડળથી સ્થિત કહેવામાં આવેલ છે. આ ક્રમથી જે પ્રતિમ`ડળનુ દૂરપણું પ્રકટ કરવામાં આવે તે ગ્રન્થકલેવર મહદ્ પ્રમાણમાં થાય એવી શકયતા રહેલી છે. એથી ગ્રન્થકલેવર વધે નહિ, આ વિચારથી પ્રતિમ’ડળનુ અ ́તર જાણુવાની ઇચ્છા ધરાવતા લેાકેાને સમજાવવા માટે સૂત્રકાર અતિદેશ વાક્ય દ્વારા કહે છે-ત્ત્વ લજી હાં સવાપાં !” આ મંડળમાં પ્રદર્શિત પ્રકારથી એટલે કે દરેક દિવસ–રાતમાં એક-એક મ`ડળના પરિત્યાગ રૂપ આ ઉપાયથી નિયમમાળે યૂરિ’ લવણુસમુદ્ર તરક મડળાને ખતાવતા, સૂ` અર્થાત્ લવણુસમુદ્ર તરફ પ્રયાણ કરતા સૂ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
F