________________
ન” હે ગૌતમ ! એક સૂર્યમંડળથી બીજા સૂર્યમંડળનું અંતર અવ્યવધાનની અપેક્ષાએ બે જન જેટલું કહેવામાં આવેલું છે. વિશેષાર્થમાં પણ અંતર શબ્દનો પ્રયોગ થાય છે. જેમ કે-૬૩મોત્તરમ્' એ બન્નેમાં ઘણી જ વિશેષતા છે. આ જાતની અને કેઈને આશંકા થાય નહિ તે માટે અહીં “બાપા” આ પદ મૂકવામાં આવેલ છે. એથી આ પ્રશ્નને અર્થ આ છે કે એક સૂર્યમંડળથી બીજુ સૂર્યમંડળ કેટલે દૂર છે? તે આનો જવાબ આ પ્રમાણે આપવામાં આવેલ છે કે પૂર્વ સૂર્યમંડળથી અપર સૂર્યમંડળ બે રોજન દર છે. તૃતીય કંડલાન્તર દ્વાર સમાપ્ત.
ચતુર્થ બંબાયામ વિખંભાદિ દ્વારા કથન.
આમાં ગૌતમસ્વામીએ પ્રભુને આ જાતને પ્રશ્ન કરેલ છે કે-સૂરમંeળાં મંતે! જs માયાવિવશ્વમેdi હે ભદન્ત ! સૂર્યમંડળ આયામ અને વિષ્ક્રભની અપેક્ષાએ કેટલું છે ? એટલે કે સૂર્યમંડળના આયામ અને વિષ્કાભે કેટલા છે? અને “વફા વરિલે તેને પરિક્ષેપ કેટલી છે? તેમજ “વાહર્સ્ટ વેવ પન્ન’ બાહલ્ય-ઉંચાઈમાં આ કેટલું છે? એના જવાબમાં પ્રભુ કહે છે-“જોયમા ! શાસ્ત્રીયં દિમણ નો રસ કાયમર્વિમેળે છે ગૌતમ! એક એજનના ૬૧ ભાગ કરવાથી તેમાંથી ૪૮ ભાગ પ્રમાણ એક સૂર્યમંડળના આયામ-વિષ્ક છે. “તં તિ[vi વિહં વિવે” તથા ૪૮ને ત્રણ ગણું કરવાથી ૧૪૪ એક ગુમાળીસ ભાગ યોજન પ્રમાણ આવે છે. એમાં ૨ જન અને ૨૨ ભાગ શેષ રહે છે. તે આ પ્રમાણે કંઈક વધારે રસ જન જેટલું પરિક્ષેપ કહેવામાં આવેલ છે. “વાથીશં HTTટ્રમાં જોવાસ રાસ્તે પછUા' તેમજ આની ઉચ્ચતા એક એજનના ૬૧ ભાગમાંથી કંઈક અધિક ૨૪ ભાગ પ્રમાણ કહેવામાં આવેલ છે. કેમકે વિમાનથી આની અધેિ ઊંચાઈ કહેવામાં આવેલી છે. ચતુર્થ બિંબાયામ વિષ્કભનામનું દ્વાર સમાપ્ત રા
મેરૂમંડલ કે અબાધાદાર કા નિરૂપણ
પાંચમાં અને મેરુમંડળના અબાધા દ્વારનું કથન'जंबुद्दीवेणं भंते ! दीवे मंदरस्स पव्वयस्स केवइयाए' इत्यादि
ટીકાર્થ ગૌતમસ્વામીએ પ્રભુને આ જાતને પ્રશ્ન કર્યો છે કે ભદત ! આ જંબૂદ્વીપ નામક દ્વીપમાં “áરસ પચ્ચીસ વરૂયા સવા વદમંતરે ભૂમંસે ઘનત્તે’ સ્થિત
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર