________________
દક્ષિણદિશામાં નિષધ પર્વતના મસ્તક ઉપર ૬૩ મંડળે છે અને હરિવર્ષની જીવાકેાટિ પર એ મડળા છે. મેરુના દ્વિતીય પાર્શ્વમાં નીલપતની ચેાટી પર ૬૩ સૂર્યમંડળે છે અને રમ્યકની જીવાકેાટી ઉપર બે સૂર્ય મંડળેા છે. આ પ્રમાણે જ ખૂદ્રીપગત સૂર્ય મંડળ ૬૫ અને લત્રસમુદ્રગત ૧૧૯ મડળે જોડવાથી ૧૮૪ સૂમ`ડળેા થઈ જાય છે. એજ વાત 'एवामेव सपुव्वावरेण जंबुद्दीवे दीवे लवणे समुद्दे एगे चूलसीए सूरमंडलसए भवतीति मक्खायं ' આ સૂત્રપાઠ વડે કહેવામાં આવેલી છે. આ પ્રમાણે આ દ્વિતીય મ'ડળ દ્વાર છે.
હવે જે તૃતીય મડળ ક્ષેત્રદ્વાર છે તે આ પ્રમાણે છે. ‘સવ્વાદમંતરાઞો | મતે ! સૂરમંઙાત્રો વચા આવાહાણ સવ્વાણિ સૂરમહલે વન્તત્તે' હૈ ભત! સર્વાભ્ય ́ત્તર પ્રથમ સૂર્ય મડળ કહેવામાં આવેલ છે ? જે સૂર્યમંડળ પછી કાઈ ખીજું સૂર્યમંડળ નથી. એવું સૂર્યમંડળ થી કેટલા અંતર પછી સૂર્ય મડળાથી ખાહ્ય સૂર્યમંડળ અહી બાહ્ય શબ્દ વડે ગૃહીત થયેલ છે. એના જવાખમાં પ્રભુ કહે છે. ‘નોયમા ! પંચત્યુત્તર નોચળસણ અમારાદ્ સવથાપિ પૂરમંદજીસર્વત્તે' હે ગૌતમ ! ૫૧૦ ચાજનના અ ંતરથી સ` માહ્ય સૂર્ય મડળ કહેવામાં આવેલું છે. આ સૂત્રમાં અકથિત ભાગ ચેાજન અત્રે ગ્રહણ કરી લેવા જોઈએ. કેમકે ‘સસિવિળો હળમિ ચલોયળ ચારૂં તિ િસીસોદિયા’ લવસમુદ્રમાં ૩૩૦ ચૈાજન પ્રમાણ ક્ષેત્રને ખાદ કરીને એવુ· આચાર્ચીનું વચન છે. જે આ પ્રમાણે માનવામાં આવે નહિ તે યથાક્ત સંખ્યાવાળા મંડળનું કથન પ્રમાણિત થઈ શકશે નહિ તે પછી આ કથન કેવી રીતે પ્રમાણિત થશે ? જો આ પ્રમાણે પૂછવામાં આવે તા સાંભળે, ટુ' તમને આના જવાખ આપુ છું. સૂના સર્વ મ’ડળે ૧૮૪ કહેવામાં આવેલા છે. એમાં એક-એક મડળના વિષ્ણુભ એક ચેાજનના ૬૧ ભાગે કરવાી ૪૮ ભાગ પ્રમાણ છે. હવે ૧૮૪ ને ૪૮ થી ગુણા કરવાથી ૮૮૩૨ ભાગ થાય છે. એના ચેાજન બનાવવા માટે એમાં ૬૧ ના ભાગાકાર કરવાથી ૧૪૪ ચેાજન આવી જાય છે, શેષ ૪૮ ભાગ વધે છે, ૧૮૪ મડળાના અંતરાળ ૧૮૩ થાય છે, સત્ર અતરાળ ૧ કમ હૈાય છે. એ અમારી ચાર આંગળીએના ત્રણ અંતરાળા પરથી જ્ઞાત થાય છે. એક-એક મડળનું અંતરાળ એ ચેાજન પ્રમાણ જેટલુ છે. ૧૮૩ અંતરાલાની સાથે એ ચૈાજનના ગુણાકાર કરવાથી ૩૬૬ આવે છે. એમાં ૧૪૪ને જોડવાથી ૫૧૦ ચૈાજન થાય છે અને એક ચેાજનના ૬૧ ભાગેામાંથી ૪૮ ભાગ થાય છે. એથી સૂર્યમ ́ડળનુ પ્રમાણુ સ્પષ્ટ થાય છે. સર્વોભ્યંતર અને સ`ખાહ્ય સૂર્યમંડળેા વડે વ્યાસ થયેલા આકાશનું નામ મંડળ ક્ષેત્ર છે. આ ચક્રવાલ વિષ્ણભથી જ્ઞાતવ્ય છે. દ્વિતીય મડળ ક્ષેત્ર વડે સમાપ્ત તૃતીય મંડલાન્તર દ્વાર આ પ્રમાણે છે. આમાં ગૌતસ્વામીએ પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન કર્યો છે કે-દૂરમંકજલ” મતે ! સૂક્ષ્મજીÆ દેવ અવાહા અંતરે વત્તે' હૈ ભદંત ! એક સૂ`મંડળનું ખીજા સૂ^મંડળથી અવ્યવધાનની અપેક્ષાએ કેટલુ અંતર કહેવામાં આવેલું છે? એના જવાખમાં પ્રભુ કહે છે–ોચના! તો નોચનારૂં અનાહાર અંતરે
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૪